By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    15 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 10:59 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તરફથી આ જાણકારી મંગળવારે આપવામાં આવી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વિરોધ પક્ષો તરફથી લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પહેલા વિપક્ષે સતત મણિપુર મામલે સરકારે ઘેરી હતી. વિપક્ષ તરપથી નિયમ 267 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે કે, આ નિયમ અંતર્ગત ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. સંસદ સત્ર શરૂ થયા બાદ સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી ન શકી. તો, પીએમ મોદીની ઈન્ડિયા પરની ટિપ્પણી બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. નોટિસ તૈયાર છે અને સવારે 10 કલાકે લોકસભામાં તેને આપવામાં આવશે.

- Advertisement -

#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "We are moving the No Confidence Motion (against the Government)…" pic.twitter.com/1sIB7bHQig

— ANI (@ANI) July 26, 2023

- Advertisement -

વિપક્ષના નેતાઓનું માનવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા માટે મજબૂર કરશે અને આ દરમિયાન વડાપ્રધાનને જવાબદેહ ઠેરવવામાં આવશે. વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને 50 જેટલા સભ્યોની સહી લેવા માટે પહેલેથી જ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે, સરકાર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તેઓ ગૃહની બહાર કોઈ અલગ વાત કરે છે અને અહીં ના પાડે છે. અધીર રંજને કહ્યું કે, પીએમ મોદીનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કરાયો, પરંતુ બધું નિષ્ફળ રહ્યું, એટલે હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો યોગ્ય લાગી રહ્યું છે.

Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ

— ANI (@ANI) July 26, 2023

જોકે, આ પહેલી વખત નથી કે, જ્યારે મોદી સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મોદી સરકાર સામે જુલાઈ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 11 કલાક ચાલેલી ચર્ચા બાદ વોટિંગ થયું હતું. જોકે, મોદી સરકારે સરળતાથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?

જ્યારે લોકસભામાં વિપક્ષને એમ લાગે છે કે, વર્તમાન સરકાર લઘુમતીમાં છે કે પછી સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તો એવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. બંધારણમાં આર્ટિકલ-75માં તેનો ઉલ્લેખ કરાયો છે. આર્ટિક-75 મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભા પ્રત્યે જવાબદેહ છે. એવામાં જો ગૃહમાં બહુમતી ન હોય, તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળને રાજીનામું આપવાનું હોય છે.

BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q

— ANI (@ANI) July 26, 2023

અત્યાર સુધીમાં 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા

આઝાદી બાદ લોકસભામાં 27 અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. પીએમ ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ 15

અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો જેમાંથી એક પણ સફળ થયો નહોતો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી અને પી.વી. નરસિમ્હા રાવ સામે ત્રણ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અટલ બિહારી વાજપેયી સરકાર એપ્રિલ 1999માં એક મત (269–270)ના માર્જિનથી અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી.

You Might Also Like

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

TAGGED: ADHIRRANJANCHAUDHARY, delhi, Modigovernment, MONSOONSESSION, NOCONFIDENCEMOTION, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા સાથે જોડાયેલા વેગનર સૈનિકો પહોચ્યા બેલારુસ: રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેન્કોએ દળોનું કર્યુ સ્વાગત
Next Article રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?