By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    4 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    1 day ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    1 day ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 day ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 10:59 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તરફથી આ જાણકારી મંગળવારે આપવામાં આવી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વિરોધ પક્ષો તરફથી લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પહેલા વિપક્ષે સતત મણિપુર મામલે સરકારે ઘેરી હતી. વિપક્ષ તરપથી નિયમ 267 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે કે, આ નિયમ અંતર્ગત ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. સંસદ સત્ર શરૂ થયા બાદ સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી ન શકી. તો, પીએમ મોદીની ઈન્ડિયા પરની ટિપ્પણી બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. નોટિસ તૈયાર છે અને સવારે 10 કલાકે લોકસભામાં તેને આપવામાં આવશે.

- Advertisement -

#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "We are moving the No Confidence Motion (against the Government)…" pic.twitter.com/1sIB7bHQig

— ANI (@ANI) July 26, 2023

- Advertisement -

વિપક્ષના નેતાઓનું માનવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા માટે મજબૂર કરશે અને આ દરમિયાન વડાપ્રધાનને જવાબદેહ ઠેરવવામાં આવશે. વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને 50 જેટલા સભ્યોની સહી લેવા માટે પહેલેથી જ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે, સરકાર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તેઓ ગૃહની બહાર કોઈ અલગ વાત કરે છે અને અહીં ના પાડે છે. અધીર રંજને કહ્યું કે, પીએમ મોદીનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કરાયો, પરંતુ બધું નિષ્ફળ રહ્યું, એટલે હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો યોગ્ય લાગી રહ્યું છે.

Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ

— ANI (@ANI) July 26, 2023

જોકે, આ પહેલી વખત નથી કે, જ્યારે મોદી સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મોદી સરકાર સામે જુલાઈ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 11 કલાક ચાલેલી ચર્ચા બાદ વોટિંગ થયું હતું. જોકે, મોદી સરકારે સરળતાથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?

જ્યારે લોકસભામાં વિપક્ષને એમ લાગે છે કે, વર્તમાન સરકાર લઘુમતીમાં છે કે પછી સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તો એવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. બંધારણમાં આર્ટિકલ-75માં તેનો ઉલ્લેખ કરાયો છે. આર્ટિક-75 મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભા પ્રત્યે જવાબદેહ છે. એવામાં જો ગૃહમાં બહુમતી ન હોય, તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળને રાજીનામું આપવાનું હોય છે.

BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q

— ANI (@ANI) July 26, 2023

અત્યાર સુધીમાં 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા

આઝાદી બાદ લોકસભામાં 27 અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. પીએમ ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ 15

અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો જેમાંથી એક પણ સફળ થયો નહોતો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી અને પી.વી. નરસિમ્હા રાવ સામે ત્રણ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અટલ બિહારી વાજપેયી સરકાર એપ્રિલ 1999માં એક મત (269–270)ના માર્જિનથી અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી.

You Might Also Like

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

સોમવાર સુધી સંસદ સ્થગિત

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ

TAGGED: ADHIRRANJANCHAUDHARY, delhi, Modigovernment, MONSOONSESSION, NOCONFIDENCEMOTION, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા સાથે જોડાયેલા વેગનર સૈનિકો પહોચ્યા બેલારુસ: રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેન્કોએ દળોનું કર્યુ સ્વાગત
Next Article રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

સોમવાર સુધી સંસદ સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?