By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 10:59 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તરફથી આ જાણકારી મંગળવારે આપવામાં આવી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વિરોધ પક્ષો તરફથી લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પહેલા વિપક્ષે સતત મણિપુર મામલે સરકારે ઘેરી હતી. વિપક્ષ તરપથી નિયમ 267 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે કે, આ નિયમ અંતર્ગત ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. સંસદ સત્ર શરૂ થયા બાદ સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી ન શકી. તો, પીએમ મોદીની ઈન્ડિયા પરની ટિપ્પણી બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. નોટિસ તૈયાર છે અને સવારે 10 કલાકે લોકસભામાં તેને આપવામાં આવશે.

- Advertisement -

#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "We are moving the No Confidence Motion (against the Government)…" pic.twitter.com/1sIB7bHQig

— ANI (@ANI) July 26, 2023

- Advertisement -

વિપક્ષના નેતાઓનું માનવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા માટે મજબૂર કરશે અને આ દરમિયાન વડાપ્રધાનને જવાબદેહ ઠેરવવામાં આવશે. વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને 50 જેટલા સભ્યોની સહી લેવા માટે પહેલેથી જ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે, સરકાર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તેઓ ગૃહની બહાર કોઈ અલગ વાત કરે છે અને અહીં ના પાડે છે. અધીર રંજને કહ્યું કે, પીએમ મોદીનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કરાયો, પરંતુ બધું નિષ્ફળ રહ્યું, એટલે હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો યોગ્ય લાગી રહ્યું છે.

Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ

— ANI (@ANI) July 26, 2023

જોકે, આ પહેલી વખત નથી કે, જ્યારે મોદી સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મોદી સરકાર સામે જુલાઈ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 11 કલાક ચાલેલી ચર્ચા બાદ વોટિંગ થયું હતું. જોકે, મોદી સરકારે સરળતાથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?

જ્યારે લોકસભામાં વિપક્ષને એમ લાગે છે કે, વર્તમાન સરકાર લઘુમતીમાં છે કે પછી સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તો એવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. બંધારણમાં આર્ટિકલ-75માં તેનો ઉલ્લેખ કરાયો છે. આર્ટિક-75 મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભા પ્રત્યે જવાબદેહ છે. એવામાં જો ગૃહમાં બહુમતી ન હોય, તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળને રાજીનામું આપવાનું હોય છે.

BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q

— ANI (@ANI) July 26, 2023

અત્યાર સુધીમાં 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા

આઝાદી બાદ લોકસભામાં 27 અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. પીએમ ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ 15

અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો જેમાંથી એક પણ સફળ થયો નહોતો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી અને પી.વી. નરસિમ્હા રાવ સામે ત્રણ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અટલ બિહારી વાજપેયી સરકાર એપ્રિલ 1999માં એક મત (269–270)ના માર્જિનથી અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: ADHIRRANJANCHAUDHARY, delhi, Modigovernment, MONSOONSESSION, NOCONFIDENCEMOTION, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા સાથે જોડાયેલા વેગનર સૈનિકો પહોચ્યા બેલારુસ: રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેન્કોએ દળોનું કર્યુ સ્વાગત
Next Article રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?