By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    14 hours ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    12 hours ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    12 hours ago
    ફરી યુદ્ધ ભડક્યું
    12 hours ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    12 hours ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    12 hours ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    4 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    4 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવલિંગ પર દૂધનો જ અભિષેક શા માટે કરવામાં આવે છે ચાલો જાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શિવલિંગ પર દૂધનો જ અભિષેક શા માટે કરવામાં આવે છે ચાલો જાણીએ
ધર્મ

શિવલિંગ પર દૂધનો જ અભિષેક શા માટે કરવામાં આવે છે ચાલો જાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/08/10 at 12:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શ્રાવણ મહિનામાં શિવજીને દૂધનો અભિષેકનું વિશેષ મહત્વ છે. શિવજીના અભિષેકથી અનંત ગણું ફળ મળે છે. શિવજીને કેમ દૂધનો અભિષેક કરવામાં આવે છે. તે પણ જાણવું જરૂરી છે.

સામાન્ય રીતે શિવલિંગ ઉપર જળ, બીલીપત્ર, દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને તેને શિવલિંગને અર્પણ કરવાથી તેનું અનેકગણું ફળ મળે છે. જો કે, શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલુ છે.

- Advertisement -

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાથી અનેક રત્નો નીકળ્યા હતા. જેમાંથી ઝેર પણ નીકળ્યું હતું, પરંતુ સૃષ્ટિના કલ્યાણ માટે શિવજીએ ઝેરને કંઠમાં ધારણ કર્યું. જેના લીધે તેમનું ગળું ભૂરા રંગનું થઈ ગયુ અને અસહ્ય પીડા થવા લાગી. જેને શાંત કરવા દેવતાઓએ શિવજીને જળ અને દૂધ અર્પણ કર્યું. દૂધ ગ્રહણ કર્યા બાદ શિવજીને ઝેરની અસર ઓછી થઈ ગઈ, ત્યારથી શિવજીને દૂધનો અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ હતી.

જો આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે, તો જ્યારે ઋતુ પરિવર્તન થાય તેવા સમયે દૂધ કે દૂધથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ન જોઈએ. દૂધ કે દૂધમાંથી બનતી વાનગીનું સેવન કરવામાં આવે, તો સૌથી વધુ વાત્તનો રોગ થાય છે. જેના લીધે શરીરમાં કફ, વાત્ત અને પિત્તનું અસંતુલન સર્જાય છે અને પરિણામે કેટલીક બીમારીઓ જન્મે છે. આમ રોગને ટાળવા માટે ઋષિમુનિઓએ પુરાણોમાં શિવજીને દૂધ અર્પણ કરવાની પ્રથા પ્રચલિત છે.

શ્રાવણ માસ સિવાય મહાશિવરાત્રીના દિવસે પણ શિવજીને ખાસ દૂધ અર્પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગાય-ભેંસ જ્યારે ઘાસચારો ખાય છે, ત્યારે ઘાસ સાથે ઘણા કીટકોનું પણ સેવન કરે છે. જે દૂધને હાનિકારક બનાવે છે. આથી આ સમયે દૂધનું સેવન ન કરતા, એને શિવજીને અર્પણ કરવાનું વિધાન બનાવ્યું હોવાનું મનાય છે.

- Advertisement -

શાસ્ત્રોમાં ભગવાનને અભિષેક કરવાના ઘણા નિયમો જણાવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે દૂધને પિત્તળ, ચાંદી કે સ્ટીલના વાસણમાં રાખી અભિષેક કરવો જોઈએ. ભૂલથી પણ તાંબાના વાસણમાં દૂધ રાખી શિવલિંગ પર અભિષેક ન કરવો.

આ સિવાય દર સોમવારે શિવલિંગ પર મિશ્રીવાળું દૂધ ચઢાવવામાં આવે, તો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને સદ્દબુદ્ધિમાં વધારો થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે. આ સાથે દરેક પ્રકારના પાપોમાંથી અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે. તદ્પરાંત, બાળકોનું મગજ તેજ થાય છે અને ભણવામાં એકાગ્રતા વધે છે.

 

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Shivlinga
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નિયમ 101માં થયો ફેરફાર: ભારત સહિત છ દેશોમાં નવી દવાઓ ઓછા ભાવે મળશે
Next Article બે ઓલિમ્પિક વચ્ચે નીરજ ચોપરા બન્યો ભારતનો સૌથી મોટો એથલિટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?