By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    7 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    7 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    7 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    7 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું
રાજકોટ

સ્વામી પરમાત્માનંદના હસ્તે જળકલશ મહાપૂજન કરાયું

Khaskhabar Editor
Last updated: 2025/11/20 at 4:22 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ: તૈયારીઓનો ધમધમાટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી અને અન્ય સંતોના હસ્તે ‘જળકલશ મહાપૂજન’ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 1,11,111 જળસંચય કાર્યો કરવાના મહાસંકલ્પ સાથે જળસંચયના કાર્યમાં જનશક્તિને જોડવા અને જનજાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખ્યાતનામ કવિ, તત્ત્વચિંતક અને યુગ વક્તા ડો. કુમાર વિશ્ર્વાસની જલકથા યોજાઈ રહી છે. ડો. કુમાર વિશ્ર્વાસ તેમની આગવી શૈલીમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી’ દ્વારા પાણીના મહત્ત્વ અને જળસંચયની તાતી જરૂરિયાતને લોકમાનસ સુધી પહોંચાડશે. આ જળકથા એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માધ્યમ બનીને લોકોને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડવાનો પ્રયાસ છે.

- Advertisement -

આ જળકથા પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારતની 111 પવિત્ર નદીઓના જળ એકત્ર કરીને એક ‘જળકલશ મહાપૂજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓના હસ્તે પવિત્ર નદીઓના જળથી ભરાયેલા કલશનું શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.

ગત રવિવારે સાંજે કાલાવડ રોડ સ્થિત સેફ્રોન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે બોલતાં પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે ગીરગંગા પરિવારનું કાર્ય માત્ર એક ટ્રસ્ટનું કાર્ય નથી, પણ તે એક મહાન જળયજ્ઞ છે. આ સંસ્થાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંચય અને સંવર્ધન કરીને સુકા પડેલા જળસ્ત્રોતોને પુનર્જિવત કર્યાં છે જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મોટા આશીર્વાદરૂપ છે. ગીરગંગાના પ્રયાસો થકી પાણીનું ટીપેટીપું સચવાય છે, જે આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષાની ખાતરી આપે છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે પાણી એ જીવનનો આધાર છે અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં તેના સંચયનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જનશક્તિને જોડીને આ અભિયાનને એક જનઆંદોલન બનાવવાનો છે, જેથી આવનારી પેઢીને જળ સુરક્ષાનું કવચ મળી રહે.

આ પ્રસંગે જળસંચયની આવશ્યકતા પર ભાર મૂકતાં પ્રકાશભાઈ ભાલાળા, ભાવેશભાઈ સખીયા અને ગીતાંજલિ કોલેજના સંચાલક શૈલેષભાઈ જાનીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે જળસંચય એ માત્ર સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓનું કામ નથી પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે. દરેક વ્યક્તિએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને જળસ્ત્રોતોને પુનર્જિવત કરવાના કાર્યમાં સહભાગી થવું જોઈએ, તો જ જળસંકટમાંથી કાયમી મુક્તિ મળશે.

દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરવા માટે સર્વે ભાવેશભાઈ સખીયા, પ્રવીણભાઈ ટોપિયા, મયુરભાઈ સખીયા, ગોપાલભાઈ સખીયા, અલ્પેશભાઈ સખીયા, ડો. યશવંતભાઈ ગોસ્વામી, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પૂજન દ્વારા ટ્રસ્ટે રાષ્ટ્રની પવિત્ર ભાવનાને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડીને જનજાગૃતિ ફેલાવવાનો પાયો નાખ્યો છે, જે આગામી સમયમાં આયોજિત ‘જલકથા’ના માધ્યમથી વધુ વેગ પકડશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ લાખાણી, જેન્તીભાઈ સરધારા, ગોવિંદભાઈ પટેલ, પરસોતમભાઈ કમાણી, ગૌતમભાઈ ધમસાણીયા, જયેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ દોશી, મનુભાઈ સૈજા, રમેશભાઈ શીંગાળા, પ્રવીણભાઈ ભુવા, અરવિંદભાઈ લાવડીયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા, આશિષભાઈ વેકરીયા, મુકેશભાઈ સાંગાણી, ડો. દેવાંગીબેન મૈયડ, પુજાબેન પટેલ વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

TAGGED: Swami Paramatmanand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
Next Article જૂનાગઢ જિલ્લાના ગ્રામ્યના માર્ગ વિકાસ માટે 37 રસ્તાઓ અને 70 સ્ટ્રક્ચરના કામો મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?