By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 day ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 day ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    10 minutes ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    18 minutes ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 day ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    37 minutes ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ કરાર સ્થગિત રહેશે: વિદેશ મંત્રી એસ જયશંકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ કરાર સ્થગિત રહેશે: વિદેશ મંત્રી એસ જયશંકર
આંતરરાષ્ટ્રીય

આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ કરાર સ્થગિત રહેશે: વિદેશ મંત્રી એસ જયશંકર

Khaskhabar Editor
Last updated: 2025/05/16 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદનો કાયમી અંત ન લાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. હોન્ડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે, તેણે આ આતંકવાદીઓને અમને સોંપવા પડશે. આ સાથે, તેણે આતંકવાદીઓના ઠેકાણાઓ બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.

- Advertisement -

કાશ્ર્મીર પર ચર્ચા કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવના જવાબમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્ર્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ મુદ્દો બાકી છે. એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્ર્મીર (ઙઘઊં) ખાલી કરવાનો. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્ર્મીર અને પાકિસ્તાન સંબંધિત બાબતોમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપ અંગે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન સાથેની અમારી વાતચીત સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે.

યુદ્ધવિરામ અંગે જયશંકરે કહ્યું- ગોળીબાર બંધ કરવાની માગ કોણ કરી રહ્યું હતું તે સ્પષ્ટ છે. આતંકવાદી માળખાને નષ્ટ કરવાના અમારા લક્ષ્યોને અમે પ્રાપ્ત કર્યા છે. પહેલગામ હુમલા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે અમને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. અમે ઞગજઈમાં એક ઠરાવ રજૂ કર્યો હતો કે ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને 7 મેના રોજ, ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જયશંકરે કહ્યું કે ઓપરેશન સિંદૂરની શરૂૂઆતમાં જ અમે પાકિસ્તાનને આ સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છીએ, સેના પર નહીં. અમે પાકિસ્તાની સેનાને બાજુ પર રહેવાનો અને દખલ ન કરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે સલાહ પર ધ્યાન આપ્યું નહીં.

જયશંકરે વધુમાં જણાવ્યું કે 10 મેની સવારે તેમને ભારે નુકસાન થયું. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે અમે તેમને કેટલું નુકસાન પહોંચાડ્યું છે, અને તેમણે આપણને કેટલું ઓછું નુકસાન પહોંચાડ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુદ્ધવિરામ કોણ ઇચ્છતું હતું. જયશંકરે ટ્રમ્પના ટેરિફ નિવેદનનો પણ જવાબ આપ્યો. ટેરિફ અંગે, ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે ભારતે અમેરિકાને વેપારમાં શૂન્ય ટેરિફ સોદો ઓફર કર્યો છે. ભારત વેપારમાં અમારી પાસેથી કોઈ ફી લેવા તૈયાર નથી. આ અંગે જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ એક જટિલ પ્રક્રિયા છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. તેમણે કહ્યું- કોઈપણ વ્યવસાયિક સોદો બંને માટે ફાયદાકારક અને અસરકારક હોવો જોઈએ. આપણી અપેક્ષા એવી જ હશે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય લેવો ઉતાવળ ગણાશે.

- Advertisement -

You Might Also Like

હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું

હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર

અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં

અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો

દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

TAGGED: S Jaishankar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PNB કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
Next Article પોલીસ લાઈનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?