By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 hour ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરચોરી કરતા 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગની નોટીસ: નાણામંત્રી નિર્મલા સિતારામને કર્યો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કરચોરી કરતા 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગની નોટીસ: નાણામંત્રી નિર્મલા સિતારામને કર્યો ખુલાસો
રાષ્ટ્રીય

કરચોરી કરતા 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગની નોટીસ: નાણામંત્રી નિર્મલા સિતારામને કર્યો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2023/07/25 at 11:55 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

-ટેકસપાત્ર આવક જ દર્શાવી ન હોય કે ઓછી કમાણી દર્શાવનારા પર તવાઈ: મોટાભાગનાં 4 થી 6 વર્ષના જુના કેસ

કાળાનાણાને ડામવા માટે સરકારના ભરચકક પ્રયાસો છતાં આ દુષણ અટકતુ ન હોય તેમ આવક છુપાવવા કે ઓછી આવક દર્શાવવા બદલ એક લાખ લોકોને નોટીસો ફટકારવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને જ આ ખુલાસો કરતા જણાવ્યું હતું કે કરચોરીનાં આ તમામ કેસો 4 થી 6 વર્ષ જુના છે અને આવકવેરા વિભાગ 31 માર્ચ 2024 સુધીમાં આ તમામ નોટીસ પ્રક્રિયા પૂર્ણ કરી લેશે. કરદાતાએ સાચી આવક દર્શાવી ન હોય કે વાસ્તવિક કમાણી ઓછી દર્શાવીને ઓછો ટેકસ ભર્યો હોય

- Advertisement -

તેવી માહિતીનાં આધારે એક લાખ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે. 164 માં ઈન્કમટેકસ ડેની ઉજવણીના કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે આ નોટીસો આડેધડ કે ચકાસણી વિના જ ફટકારવામાં આવી હોય તેવું નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ હાયરેકટ ટેકસનાં ચેરમેને પણ 31 માર્ચ 2024 સુધીમાં આ તમામ કેસોની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ એમ જણાવ્યું હતું કે મોટાભાગે રૂા.50 લાખ કે તેથી વધુની આવક ધરાવતાં કરદાતાઓને છેલ્લા 14 મહિના દરમ્યાન આ નોટીસો મોકલવામાં આવી છે.

આવકવેરા કાયદા પ્રમાણે છેલ્લા છ વર્ષનાં આવકવેરા રીટર્નની ફેર આકારણી કરવાની તંત્રને સતા છે. નાણાંપ્રધાને એમ કહ્યુ હતું કે આવકવેરા વિભાગે ગત મે મહિનામાં 55000 નોટીસોની સ્ક્રુટીની પૂર્ણ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધારે આ નોટીસો ફટકારાઈ હતી. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડમાં નોટીસોનો કોઈ ભરાવો નથી એટલુ જ નહિં કરદાતાઓ રમત રમી શકે તેમ નથી. કરચોરી પકડવાનો સ્પષ્ટ અભિગમ છે અને તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારામને કહ્યું કે અગાઉ કરદાતાઓએ 10 વર્ષનો રેકોર્ડ સાચવવો પડતો પરંતુ હવે છ વર્ષ બાદ આકારણી કાર્યવાહી થતી નથી.

તેઓએ એવી ચોખવટ પણ કરી હતી કે 4થા 5 માં અને છઠ્ઠા વર્ષનાં રીટર્નની ફેર આકારણી ચોકકસ પરિસ્થિતિમાં જ થઈ શકે છે. ટેકનોલોજીના આધારે ટેકસ ચોરી પકડવામાં મદદ મળી રહી છે. સાથોસાથ કરદાતાઓને પણ પારદર્શક અને ઝંઝટ વિનાની કાર્યવાહીનો અનુભવ કરાવી રહી છે. આ તકે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડનાં ચેરમેન નીતીન ગુપ્તાએ આ તકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રીટર્ન ફાઈલ, કરનારા પૈકી 7 ટકા નવા કરદાતા છે. જેઓએ પ્રથમ વખત રીટર્ન ભર્યા છે.31 જુલાઈ રીટર્ન ભરવાનો અંતિમ દિવસ છે. એટલે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આવકવેરા વિભાગ આવતા મહિનામાં જ તમામ રીટર્ન પ્રોસેસ કરી દે અને વહેલીતકે રીફંડ રવાના કરે તેવા પ્રયાસ છે.

- Advertisement -

રૂા.7.27 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમટેકસ ચુકવવો પડતો નથી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે આવકવેરા દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવા છતાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ટેકસ કલેકશન વધી રહ્યું છે. કરચોરી પર ઘણા અંશે લગામ લાગી છે. નવા ટેકસ માળખામાં કોઈપણ કરદાતાની આવક રૂા.7.27 લાખ થતી હોય ત્યાં સુધી તેને કોઈ ટેકસ ચુકવવાનો થતો નથી. નવી ટેકસ પ્રણાલીમાં પ્રથમ વખત રૂા.50000નુ સ્ટાંડર્ડ ડીડકશન આપવામાં આવ્યુ છે. કોવિડકાળ સિવાયના વર્ષોમાં ટેકસ કલેકશન ઘણુ સારૂ રહ્યું છે. એક દિવસમાં 72 લાખ રીટર્ન દાખલ થયા હતા. પ્રોસેસીંગ સમય ઘટીને 16 દિવસનો રહી ગયો છે.

You Might Also Like

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

TAGGED: delhi, FinanceMinister, incometaxdepartment, NIRMALASITHARAM, TAXEVADERS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાએ કર્યો હુમલો, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ
Next Article સંસદમાં મણીપુર મુદે વિપક્ષોએ રાતભર સંસદ પરિસરમાં ધરણા કર્યા: વડાપ્રધાન મોદીના નિવેદનની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?