By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    24 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    58 seconds ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    23 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    23 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    24 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 hour ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું મહત્વ
ધર્મરાષ્ટ્રીય

હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું મહત્વ

Khaskhabar Editor
Last updated: 2021/07/12 at 12:21 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા દરેક વ્યક્તિ માટે અષાઢી બીજ એટલે આસ્થાનું પ્રતિક. અષાઢી બીજ એ ઉત્સવ સ્વરૂપે ઉજવાય છે. હિન્દુ ધર્મમાં તહેવારોનું સવિશેષ મહત્વ રહેલું છે અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય છે.આ દિવસ કચ્છ પ્રદેશના વરસાદની શરૂઆત સાથે સંકળાયેલ છે. કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢ મહિનો વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે. ભારતમાં અષાઢીબીજના મહાપર્વે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં રથયાત્રાનું આયોજન થાય છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં આવેલ સંત દેવીદાસ સત અમરદાસ ના પરબધામમાં વર્ષોની પરંપરા મુજબ દર અષાઢીબીજે લોકમેળાનું આયોજન થાય છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આવેલા તોરણીયા ધામ ખાતે પણ અષાઢી બીજના દિવસે ધર્મોત્સવ અને મેળો યોજાય છે. રામદેવપીરના ભક્તો ધામધૂમથી અષાઢી બીજ ઉજવે છે. આ દિવસે રામાપીર મંદિરના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ઓરિસ્સાનું જગન્નાથપુરી એ હિન્દુ ધર્મના પવિત્ર સ્થાનોમાં એક મહત્વનું ગણાય છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં અષાઢી બીજનું વિશેષ મહત્વ જોવા મળે છે.

- Advertisement -

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે. ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓને મોટા રથમાં બેસાડી જાહેર જનતાને દર્શનનો લાભ અપાવવા માટે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથ લાકડામાંથી નવેસરથી તૈયાર કરવામાં આવે છે. આ રથની ઊંચાઇ લગભગ ૪૫ ફૂટ જેટલી હોય છે. દર વર્ષે ત્રણ રથ બનાવવા ૧૩ હજાર કયુબીક ફૂટ લાકડું વપરાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે દર વર્ષે ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે. આ રથમાં પૈડાથી લઇને શિખરના ધ્વજદંડ સુધી ૩૪ અલગ-અલગ ભાગ હોય છે. ત્રણેય રથના નિર્માણમાં ચાર હજાર લાકડાના હિસ્સા તૈયાર કરવામાં આવે છે તેમાં આઠ આઠ ફૂટના ૮૬૫ લાકડાના જાડા થડ એટલે કે તેર હજાર કયુબીક ફૂટ લાકડાનો વપરાશ થાય છે આ લાકડું નયાગઢ, ખુર્દા બૌદ્ધ વિસ્તારના જંગલોમાંથી એક હજાર વૃક્ષો કાપીને એકઠું કરવામાં આવે છે.

- Advertisement -

આ રથ ભાવિક ભક્તો દ્વારા ખેંચીને લઇ જવાય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. આ રથયાત્રાને ગુંડિચા યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં રથયાત્રાનું વર્ણન જોવા મળે છે સાથોસાથ કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળી આવે છે મુઘલ કાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહ પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરે છે. હિંદુ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો. રામાયણ અને મહાભારત ભગવત ગીતા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. હિંદુ ધર્મ એ ભારતનો મુખ્ય ધર્મ છે. હિન્દુત્વ એક દર્શન છે જે માણસની ભૌતિક જરૂરિયાતો ઉપરાંત તેની માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંતોષે છે.

ડો. પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ

You Might Also Like

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા વિજયભાઇ રૂપાણી
Next Article બે બ્રિજ વિલંબથી બન્યા પણ બંને સુરત માટે ઘણાં મહત્વના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

Khaskhabar Editor Khaskhabar Editor 59 seconds ago
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

Khaskhabar Editor Khaskhabar Editor 59 seconds ago
રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?