By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    2 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    2 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    2 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    2 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ
ધર્મ

ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/03/31 at 11:32 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક

ઈદ-ઉલ-ફિત્રએ ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક

- Advertisement -

ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે

ભારતમાં 31 માર્ચ એટલે કે આજે ઈદ મનાવવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રમઝાન મહિના પછી શવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે લોકો શાંતિ અને સુખ-સમૃદ્ધિ માટે દુઆઓ માગે છે.

ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે. રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ (રોઝા), ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવાય છે. આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહને દુઆ કરે છે.

- Advertisement -

આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો, એટલે ઈદ-ઉલ-ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો એકબીજાને ‘ઈદ મુબારક’ કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે. ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

ઈદ-ઉલ-ફિત્રનું મહત્વ

ઈસ્લામિક માન્યતા અનુસાર, રમઝાનના પવિત્ર મહિને પ્રથમ વખત હઝરત મુહંમદ સાહેબને પવિત્ર કુરાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઇસ્લામના ઇતિહાસમાં ‘બદ્રની લડાઈ’ ખૂબ મહત્વની માનવામાં આવે છે, જેમાં પયગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓએ વિજય મેળવ્યો હતો. આ જ આનંદની ઉજવણી માટે ઈદ-ઉલ-ફિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પયગંબર મોહમ્મદના મદીના આગમન બાદ ઇસ્લામિક સમુદાયે પહેલી વખત ઈદ-ઉલ-ફિત્ર ઉજવ્યો હતો.

આ દિવસે મીઠી ઈદી અથવા ઈદ-ઉલ-ફિત્ર તરીકે ઊજવણી થાય છે. આ તહેવારે ઘરોમાં મીઠી વાનગીઓ જેમ કે સેવૈયા , મિઠાઈ વગેરે બનાવવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને આ વાનગીઓ પીરસવામાં આવે છે. સગા-સંબંધીઓ અને મિત્રોને ‘ઈદી’ એટલે કે તમામ બાળકોને ભેટ આપવામાં આવે છે. ઈદના પવિત્ર દિવસે એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ આપવામાં આવે છે.

ઈદ-ઉલ-ફિત્ર શા માટે ઉજવાય છે?

ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માને છે કે જે લોકો રમઝાન મહિનામાં સાચા દિલથી રોઝા રાખે છે, તેમની પર અલ્લાહની વિશેષ કૃપા થાય છે. ઈદના દિવસે લોકો અલ્લાહનો આભાર માને છે કે તેમને રોઝા રાખવાની શક્તિ અને આ પવિત્ર મહિનો પૂર્ણ કરવાનો મોકો મળ્યો. આ પવિત્ર દિવસે ખાસ નમાઝ પઢવામાં આવે છે, તેના પછી લોકો પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોને ઈદની શુભેચ્છા આપે છે.

આ પવિત્ર તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: eid, Eid-ul-Fitr, Importance of Eid-ul-Fitr
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિલ્કતવેરાના બાકીદારો માટે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમનો એપ્રિલથી અમલ
Next Article IPL 2025: રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?