By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    2 days ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    2 days ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    2 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    3 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    2 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 days ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    3 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    2 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    3 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    6 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ
ધર્મ

ભારત સહિત વિશ્વભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, જાણો તેનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/03/31 at 11:32 AM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક

ઈદ-ઉલ-ફિત્રએ ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક

- Advertisement -

ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે

ભારતમાં 31 માર્ચ એટલે કે આજે ઈદ મનાવવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રમઝાન મહિના પછી શવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે લોકો શાંતિ અને સુખ-સમૃદ્ધિ માટે દુઆઓ માગે છે.

ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે. રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ (રોઝા), ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવાય છે. આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહને દુઆ કરે છે.

- Advertisement -

આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો, એટલે ઈદ-ઉલ-ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો એકબીજાને ‘ઈદ મુબારક’ કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે. ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

ઈદ-ઉલ-ફિત્રનું મહત્વ

ઈસ્લામિક માન્યતા અનુસાર, રમઝાનના પવિત્ર મહિને પ્રથમ વખત હઝરત મુહંમદ સાહેબને પવિત્ર કુરાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઇસ્લામના ઇતિહાસમાં ‘બદ્રની લડાઈ’ ખૂબ મહત્વની માનવામાં આવે છે, જેમાં પયગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓએ વિજય મેળવ્યો હતો. આ જ આનંદની ઉજવણી માટે ઈદ-ઉલ-ફિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પયગંબર મોહમ્મદના મદીના આગમન બાદ ઇસ્લામિક સમુદાયે પહેલી વખત ઈદ-ઉલ-ફિત્ર ઉજવ્યો હતો.

આ દિવસે મીઠી ઈદી અથવા ઈદ-ઉલ-ફિત્ર તરીકે ઊજવણી થાય છે. આ તહેવારે ઘરોમાં મીઠી વાનગીઓ જેમ કે સેવૈયા , મિઠાઈ વગેરે બનાવવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને આ વાનગીઓ પીરસવામાં આવે છે. સગા-સંબંધીઓ અને મિત્રોને ‘ઈદી’ એટલે કે તમામ બાળકોને ભેટ આપવામાં આવે છે. ઈદના પવિત્ર દિવસે એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ આપવામાં આવે છે.

ઈદ-ઉલ-ફિત્ર શા માટે ઉજવાય છે?

ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માને છે કે જે લોકો રમઝાન મહિનામાં સાચા દિલથી રોઝા રાખે છે, તેમની પર અલ્લાહની વિશેષ કૃપા થાય છે. ઈદના દિવસે લોકો અલ્લાહનો આભાર માને છે કે તેમને રોઝા રાખવાની શક્તિ અને આ પવિત્ર મહિનો પૂર્ણ કરવાનો મોકો મળ્યો. આ પવિત્ર દિવસે ખાસ નમાઝ પઢવામાં આવે છે, તેના પછી લોકો પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોને ઈદની શુભેચ્છા આપે છે.

આ પવિત્ર તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: eid, Eid-ul-Fitr, Importance of Eid-ul-Fitr
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિલ્કતવેરાના બાકીદારો માટે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમનો એપ્રિલથી અમલ
Next Article IPL 2025: રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?