By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરમપુજય મહામંડલેશ્વર જયરામદાસબાપુનું તા. ૧/૬/ર૧ મંગળવારનાં હાર્ટએટેકથી દેવલોકગમન થયેલ છે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > પરમપુજય મહામંડલેશ્વર જયરામદાસબાપુનું તા. ૧/૬/ર૧ મંગળવારનાં હાર્ટએટેકથી દેવલોકગમન થયેલ છે.
ધર્મ

પરમપુજય મહામંડલેશ્વર જયરામદાસબાપુનું તા. ૧/૬/ર૧ મંગળવારનાં હાર્ટએટેકથી દેવલોકગમન થયેલ છે.

Khaskhabar Editor
Last updated: 2021/06/02 at 1:44 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

સમગ્ર ગુજરાતમાં બાપુના બહોળા ભકત સમુદાયમાં દુ:ખની લાગણી

વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળનાં સદસ્ય – વિશ્વ હિન્દુ પરિષદ – જન્માષ્ટમી મહોત્સવ સમિતિ પૂર્વ ધર્માધ્યક્ષ – કાયમી માર્ગદર્શક – શ્રી ખોડીયાર ધામ આશ્રમ – મારૂતી ગેોશાળાનાં પ્રણેતા – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – વિશ્વ હિન્દુ પરિષદ – હિન્દુ જાગરણ મંચ – હિન્દુવાહીની – કરણીસેનાના કાયમી તન-મન-ધન નાં સહયોગી એવા પરમપૂજય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પુજય મહંત શ્રી જયરામદાસબાપુના અવસાનથી ખૂબ મોટી ખોટ પડેલ છે. આશ્રમને જ કાયમી હિન્દુ સંગઠન કાર્યાલય બનાવેલ. પૂજય બાપુ દવારા છેલ્લા ર૧ વર્ષથી અનેક સેવા કાર્યો આશ્રમ દવારા ચલાવવામાં આવતા જેવા કે ગેોશાળા, નવરાત્રી દરમ્યાન આશાપુરામાં કચ્છ જતા પદયાત્રીઓ માટે મહાભોજન તથા મેડીકલ સેવા રહેવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવતી , વનવાસી બાળકો જે કોલેજમાં અભ્યાસ કરે છે તેમના માટે રહેવાની જમવાની (છાત્રાલય) અન્નક્ષેત્ર, પુજય સંતો, મહંતોના ઉતારાની વ્યવસ્થા, ગરીબ બાળકો માટે શિક્ષણ ફી ભરવાની વ્યવસ્થા વગેરે સૂપરે પાર પાડવામાં આવતી. પુજય બાપુ સમગ્ર રાજકોટ – કાગદડી – ખોડીયાર આશ્રમનું નામ મહાકુંભમેળામાં કાયમી રાજકોટ ના નામનો અખાડાનો પંડાલ ત્યાં રહેવાની જમવાની ભજનની વ્યવસ્થા પુજય બાપુ દવારા કરવામાં આવતી અને તેનો લાભ લાખો હરીભકતો લેતા.
વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ દવારા કોઈપણ આંદોલનનાં કાર્યક્રમો યાત્રાઓ જેવી કે રામનવમી-હનુમાન જયંતિ, જગન્નાથયાત્રા, શરૂ કરાવવામાં પણ પ્રણેતા રહેલ. આંદોલન કાર્યક્રમો સામાજીક કાર્યક્રમોમાં કાયમી તન,મન,ધનથી સહયોગી રહેલ.
પુજય બાપુના અવસાન થી તા. ૧/૬/ર૧ – સવારથી સમગ્ર ગુજરાતમાં ભકતજનો-દર્શન માટે ખોડીયાર ધામ આશ્રમ ખાતે આવવાનું શરૂ થયેલ હતું. પુજય બાપુના દેહને અગ્નીસંસ્કાર માટે તેમનાં ગુરૂજી રાજસ્થાન-ખેડાપતિ થી ૧૧૦૦ કી.મી. બાયરોડ શિષ્યો સાથે ગઈકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યે આશ્રમ પહોંચેલ. રાત્રીના જ બધી સવારની વ્યવસ્થા કરેલ. આજે સવારનાં હિન્દુ શાસ્ત્રોકત, સંત પરંપરા મુજબ, પુજય બાપુના દેહની પાલખી યાત્રા, પુજા યજ્ઞ, બાદ સુખડનાં લાકડા, ગાયના ગોબરનાં છાણા, પુજય સંતો મહંત, સામાજીક, ધાર્મિક, રાજકીય આગેવાનો ની હાજરીમાં મંત્રોચ્ચાર, શાસ્ત્રોકત, વિધિથી અગ્નીસંસ્કાર આપવામાં આવેલ. સમગ્ર વ્યવસ્થામાં આશ્રમનાં ઉપપ્રમુખ જીતુભા જાડેજા, ટ્રસ્ટી રક્ષિતભાઈ કલોલા, રામજીભાઈ, પરેશભાઈ તથા ટ્રસ્ટી ગણ સાથે હિન્દુ જાગરણ મંચના ગુજરાત પ્રભારી રાજેશભાઈ પિલ્લાઈ,રાજકોટ અધ્યક્ષ મંગેશભાઈ દેસાઈ, મંત્રી વિક્રમસિંહ પરમાર , કોંગ્રેસનાં અગ્રણી મહેશભાઈ રાજપૂત, બહાદુરભાઈ સિંધવ, કરણીસેનાનાં માનનીય ચંદુભા પરમાર, મનિષભાઈ વાળા તથા સમગ્ર કરણીસેનાની ટીમ, વિશાળ સમુદાય ડો. નિમાવત સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, વિવિધ સામાજીક ક્ષેત્રોનાં અગ્રણીઓ,હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવ તથા રાજકોટ મંડલ મંદિરોનાં પુજય સંતો મહંતો દવારા બાપુના અગ્નીસંસ્કાર – શાસ્ત્રોકત વિધિમાં હાજર રહી વ્યવસ્થા સંભાળેલ સાથે હદયની શ્રધ્ધાંજલી અર્પિત કરેલ. સાથોસાથ બાપા સીતારામ ગેો સેવા મંડળનાં શ્રી સમીરભાઈ કામદાર, હીરેનભાઈ કામદાર, રાજેશભાઈ બોધરા, જયસુખભાઈ હરસોરા દવારા મારૂતી ખોડીયાર ગેોશાળામાં ગેોમાતાઓને ૧૩ર મણ ઘાસચારો અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ

- Advertisement -

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર પાટડીને CCTV કેમેરા દ્વારા સજ્જ કરાયું
Next Article NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્સલ કરવા માટે રજુઆત કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?