By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    5 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    3 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    3 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    3 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    6 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    4 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    4 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    4 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેકેના આકસ્મિક અવસાનથી ગમગીન થયો દેશ, પીએમ મોદીથી લઇને દિગ્ગજ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કેકેના આકસ્મિક અવસાનથી ગમગીન થયો દેશ, પીએમ મોદીથી લઇને દિગ્ગજ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ
બોલીવુડમનોરંજન

કેકેના આકસ્મિક અવસાનથી ગમગીન થયો દેશ, પીએમ મોદીથી લઇને દિગ્ગજ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 10:59 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

કોલકાતામાં બોલીવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું આકસ્મિક નિધન થતા સમગ્ર દેશ ગમગીન બન્યો છે.કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો હતો અને તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું નિધન થયું હતું. તેઓ 52 વર્ષના હતા અને આટલી નાની ઉંમર દુનિયાને અલવિદા કહી ગયા છે. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે અને બોલિવુડ જગતથી માંડીની રાજકીય હસ્તીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, વૈકેયા નાયડુ સહિતની હસ્તીઓએ તેમના નિધન પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.

Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.

- Advertisement -

— Narendra Modi (@narendramodi) May 31, 2022

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના ગીતોમાં પ્રદર્શિત કરવા માટે વિશાળ અભિવ્યક્તિઓ છે. અમે હંમેશા તેમના ગીતો દ્વારા તેમને યાદ રાખીશું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.

KK was a very talented and versatile singer. His untimely demise is very saddening and a huge loss to Indian music. With his gifted voice, he has left an indelible impression on the minds of countless music lovers. My deepest condolences to his family and fans. Om Shanti Shanti

— Amit Shah (@AmitShah) May 31, 2022

અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “કેકે ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી ગાયક હતા. તેમનું અકાળ અવસાન ખૂબ જ દુ:ખદ છે અને ભારતીય સંગીતને મોટી ખોટ છે. તેમના પ્રતિભાશાળી અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના મન પર અમિટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી ઊંડી સંવેદના.

Anguished by the sudden demise of renowned singer, Shri Krishnakumar Kunnath. Known for his soulful voice and melodious singing Shri KK's demise is a huge loss to the world of music. Om Shanti!

— Vice President of India (@VPIndia) May 31, 2022

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શોક દર્શાવ્યો
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેકેના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, જાણીતા ગાયક શ્રી કૃષ્ણકુમાર કુન્નાથના અચાનક નિધનથી દુઃખ થયું છે. પોતાના આત્મીય અવાજ અને સુરીલા ગાયન માટે જાણીતા શ્રી કેકેનું નિધન સંગીતની દુનિયા માટે એક મોટી ખોટ છે.

Shocked to hear about the sudden demise of renowned singer Shri Krishnakumar Kunnath, fondly known as KK. His voice and songs will stay till eternity. My heartfelt condolences to his friends and family, and fans across the world.

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 1, 2022

દિલ્હીના સીએમ કેજરીવાલે વ્યક્ત કર્યું ઊંડુ દુ:ખ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કેકેના નિધન પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.

KK dies at 53: A look back at the musical journey of Bollywood's most versatile singer

Read @ANI Story | https://t.co/h2wk06hmtp#KK #SingerKKDeath #SingerKK pic.twitter.com/EWh2uYA45v

— ANI Digital (@ani_digital) June 1, 2022

કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે KK કોણ છે?
કૃષ્ણકુમાર કુન્નાથ (23 ઓગસ્ટ 1968 – 31 મે 2022) કેકે તરીકે જાણીતા હતા એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મોમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેઓ તેમની પેઢીના સૌથી બહુમુખી ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. 31મી મે 2022ની રાત્રે કૉલેજ ફેસ્ટમાં પર્ફોર્મ કરતી વખતે કોલકાતાના નઝરુલ મંચ ખાતે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું છે.

કયા કયા ગીતોથી હતા kk ફેમસ?
કેકેના ગીતો પૈકી જે તેમના ચાહકોમાં ખૂબ જ પ્રિય હતા, ‘યારોં’ ખૂબ ચર્ચામાં હતું. આ સિવાય સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘ટડપ તડપ કે ઇસ દિલ’એ અનોખી છાપ છોડી હતી. આ સાથે જ ફિલ્મ બચના-એ-હસીનનું ‘ખુદા જાને’, ફિલ્મ કાઈટ્સનું ‘ઝિંદગી દો પલ કી’, ફિલ્મ જન્નતનું ‘ઝરા સા’, ફિલ્મ ગેંગસ્ટરનું ‘તુ હી મેરી શબ હૈ’, શાહરૂખ ખાનની ફિલ્મનું ઓમ શાંતિ ઓમ.આ ઉપરાંત ફિલ્મ ‘આંખો મેં તેરી અજબ સી’, બજરંગી ભાઈજાનનું ‘તુ જો મિલા’, ફિલ્મ ઈકબાલનું ‘આશાયિન’ અને ફિલ્મ અજબ પ્રેમ કીનું ‘મૈં તેરા ધડકન તેરી’ ગીત. ગઝબ કહાની તેના ચાહકોમાં સૌથી વધુ લોકપ્રિય હતી.

 

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

TAGGED: AMITSHAH, arvindkejriwal, bollywood, kk, narendramodi, અમિતશાહ, અરવિંદકેજરીવાલ, નરેન્દ્રમોદી, બોલિવુડ, સિંગર
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article KK ના ચહેરા અને માથાના ભાગે ઈજા, પોલીસે દાખલ કર્યો અસામાન્ય મૃત્યુનો કેસ
Next Article ભારતમાં નવી મહામારી: મિઝોરમાં ફેલાયો આફ્રિકન સ્વાઇન ફિવર, 37 હજાર ભૂંડના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?