આ છે ટનલ રેસ્કયૂના અસલી હીરો, જેના લીધે 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં મળી સફળતા
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા…
‘તમારી ધીરજ અને સાહસ દરેક માટે પ્રેરણારૂપ’: સુરંગમાંથી બહાર આવેલા મજૂરો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો અને શ્રમિકોના સુરક્ષિત…
એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!
ફાઈટર જેટ તેજસનું તેજ વધ્યું ભારતીય વાયુસેનાએ વર્ષ 2021માં 83 તેજસ જેટ…
મુંબઇમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકનું ઉપરાષ્ટ્રપતિના વરદ હસ્તે ઉદ્ઘાટન : જનકલ્યાણ હિતૈષી એવોર્ડ અપાયા
શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન કવનની પથ્થરમાં કોતરણી: મુંબઇને પ્રેરણાદાયી સ્મારક તથા કમ્યુનિટી સ્પેસની…
જુની પેન્શન યોજના મુદે હવે રાષ્ટ્રવ્યાપી લડત આપવા કેન્દ્રીય કર્મચારીઓની તૈયારી
રેલવે તથા સંરક્ષણ મંત્રાલયમાં સ્ટ્રાઈક-બેલેટથી 97% કર્મચારીઓ નિશ્ર્ચિત મુદતની હડતાલ પર જવા…
ઉત્તરકાશી ટનલ બચાવ: ટનલમાં ખોદકામ પૂર્ણ કરી NDRFની ટીમ પહોંચી 41 મજૂરો પાસે
-હવે મજૂરોને બહાર કાઢવામાં આવશે બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરી…
કેટલીક તાકાતો મણિપુરને વિભાજીત કરવાની કોશિશ કરી રહી છે: મુખ્યમંત્રી બીરેન સિંહ
મણિપુરના મુખ્યમંત્રીએ એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ દરમ્યાન તેમણે મણિપુર…
ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી: વિપક્ષે વિરોધ નોંધાવ્યો
-મુંબઇમાં યોજાયેલ સમારોહમાં મોદીને ગાંધીજીની માફક જ આ સદીના યુગપુરૂષ ગણાવતા વિપક્ષો…
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશન: 50 મીટર સુધીનું મેન્યુઅલ ડ્રિલીંગ કામ પૂર્ણ
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને આજે બચાવી લેવાશે તેવી સંપૂર્ણ શક્યતા છે. 50…

