નાસિક-ત્ર્યંબકેશ્વરમાં આવતા વર્ષે 31 ઓક્ટોબરે સિંહસ્થ કુંભ મેળો શરૂ થશે
તમામ 13 અખાડાના સાધુ-સંતોની હાજરીમાં સમયપત્રક જાહેર કરાયું મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી…
સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે 1,500 થી વધુ પ્રવાસીઓ ફસાયા, 25 લોકોનાં મોત થયા
ઉત્તર સિક્કિમમાં ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 1,500 પ્રવાસીઓ ફસાયા છે,…
ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવામાન બગડશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી…
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
'પાકિસ્તાને અમને ફોન કર્યો, કહ્યું કે રોકાઈએ': ભારત-પાક યુદ્ધવિરામ પર સલમાન ખુર્શીદ…
PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવારે) ભોપાલની મુલાકાતે છે. તેઓ લોકમાતા દેવી અહલ્યાબાઈ…
થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો સાચો ચહેરો વિશ્વને…
ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
ઉત્તરાખંડમાં કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક વિનાશક ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે…
રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે
મંદિર પરિસરમાં પ્રતીકાત્મક પાલખી યાત્રા નીકળશે: મૂર્તિઓ વજનદાર હોવાથી યથાસ્થાને સ્થાપિત કરાઈ…
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે
દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે…

