ગોંડલમાં ફરી લોહીયાળ ઘટના ઘટે તેવા એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યાની સોપારી લેતો નિખિલ દોંગા જાણો વિગત
સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ…
શ્રી ખોડલધામ મંદિર પરિસર 11 જૂનથી ભાવિકો માટે ખુલશે
સવારે 7-00 થી સાંજે 7-00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે ધ્વજારોહણમાં 50…
કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવમાં તોતિંગ વધારો કરતા પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ દ્વારા આવકાર
ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અનેક રાહતો અને પ્રોત્સાહનો જાહેર કરતા રાજ્યના…
મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતાના હેતુસર ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓન લાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના…
રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા પ્રેસ મીડિયા વિભાગના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી
રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે અરુણભાઈ નિર્મળ તથા સહ-ઇન્ચાર્જ…
મેષથી લઈ મીન સુધીના જાતકો માટે કેવો છે દિવસ જાણવા વાંચો રાશિફળ
મેષ – વેપારમાં લાભ થશે, પ્રયત્ન કરવાથી પ્લાનિંગમાં સફળતા મળશે. વડિલો મહેરબાન…
રાજ્યના 26 આઈએએસ અધિકારીઓ કે જેની થઈ બદલી અને બઢતી વાંચો તેમના નામ અને પોસ્ટ
રાજ્યમાં આજે આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી છે.…
સોમનાથ મંદિર અને કચ્છનું આશાપુરા મંદિર ભક્તો માટે ખુલશે
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર 11 જૂનથી ભાવિકો માટે ખૂલ્લા મુકવામાં આવશે,…
11 તારીખથી દુકાનો 7 સુધી ખુલ્લી, જીમ ખોલવાની મંજૂરી, રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવાયા છે કે…

