Latest Shailesh Sagpariya News
જે કોઈ આપણી સાથે સંબંધ વિના પણ મિત્રભાવથી વર્તે છે, તે જ બંધુ છે, તે જ મિત્ર છે, તે જ આધાર છે અને તે જ ગતિરૂપ છે
કથામૃત: મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પિટલની બહાર ઊભો ઊભો એક 30 વર્ષનો યુવાન…
દેવો કંઈ ગોવાળની પેઠે હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી; પરંતુ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે છે તેની બુદ્ધિમાં વધારો કરે છે.
કથામૃત: સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ…
જે મનુષ્ય ઘણો ગુણવાન તથા વિનયવાન હોય છે, તે પ્રાણીઓના અતિ અલ્પ દુ:ખ તરફ પણ કદી ઉપેક્ષા કરતો નથી
કથામૃત: એક નાનો બાળક ગલૂડિયું ખરીદવા માટે એક દુકાન પર પહોંચ્યો. મસ્ત…
દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા
અર્થામૃત દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ…
જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે
જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે,…
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ માને છે
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ…
હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને પોતાના કાબૂમાં કરવાની ઇચ્છા ધરાવતો હો
હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને…
જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો
અર્થામૃત: જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત…
બુદ્ધિશાળી મનુષ્ય પાંચ વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ
- ધનનો નાશ, મનમાં થયેલું દુ:ખ, પત્નીની ચાલચલગત, પોતે છેતરાયાની બાબત અને…

