જેલમાં જવાથી બચવા નિદા ખાનનો ‘પ્રેગ્નન્સી’ કાર્ડ: કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી
નાસિકમાં TCS કાંડથી દેશભરમાં ચકચાર
- Advertisement -
બળજબરીથી નમાઝ અને નોનવેજ ખાવાનું દબાણ: TCS ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં નિદા પણ સામેલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નિદા ખાનની લીગલ ટીમે ગુરુવારે કોર્ટમાં રાહત માટે અરજી કરી હતી. નિદા ખાન પ્રેગ્નન્ટ હોવાનું જણાવીને કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. ઓફિસમાં મહિલા કર્મચારીઓને ફરિયાદ કરતા રોકવામાં તેનું નામ સૌથી ઉપર છે.
નાસિકની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS)ની ઓફિસમાં જબરદસ્તી ધર્માંતરણ અને યૌન ઉત્પીડનના ખુલાસાથી આખા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કંપનીની ઇંછ મેનેજર નિદા ખાન આ કામમાં આરોપીઓનો સાથ આપતી હતી. આ મામલો ઉજાગર થતા જ ધરપકડની બીકે ઇંછ મેનેજર નિદા ખાન ફરાર થઈ ગઈ છે. જોકે, હવે તેનું લોકેશન પોલીસે શોધી કાઢ્યું છે. ફરાર નિદા ખાન હાલ મુંબઈમાં છુપાઈને બેઠી છે. તેના પરિવારનું કહેવું છે કે તે પ્રેગ્નન્ટ છે. નિદા ખાનની લીગલ ટીમે ગુરુવારે કોર્ટમાં રાહત માટે અરજી કરી હતી.
- Advertisement -
ઝઈજની નાસિક ઓફિસ બંધ, કર્મચારીઓને આગામી સૂચના સુધી ઘરેથી કામ કરવાનો આદેશ
નાસિકમાં ઝઈજ ઇઙઘમાં કર્મચારીઓને હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ અને જાતીય સતામણીના કેસમાં નવી નવી અપડેટ સામે આવતી રહી છે. આ સમગ્ર “રમત” બહારના લોકો દ્વારા આયોજિત હતી કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ઝઈજની નાસિક ઓફિસ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. તાજેતરના વિવાદ અને તપાસ વચ્ચે પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
TCS કેસ સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ
નિદા ખાન પ્રેગ્નન્ટ હોવાનું જણાવીને કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. ઓફિસમાં મહિલા કર્મચારીઓને ફરિયાદ કરતા રોકવામાં તેનું નામ સૌથી ઉપર છે. નાસિક પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) નિદા ખાનને કસ્ટડીમાં લેવા જઈ રહી છે. અધિકારીઓ તેના પ્રેગ્નન્ટ હોવાના દાવાની પુષ્ટિ આધિકારિક તબીબી ચેનલો દ્વારા કરી શકે છે. ‘ઝઈજ કાંડ’ મામલે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે સૌથી ધ્યાન જો કોઈએ ખેચ્યું હોય તો તે છે ઇંછ મેનેજર નિદા ખાન. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં તેની છબી દબંગ મહિલાની હતી. આ કારણે બધા કર્મચારીઓ તેનાથી ડરતા હતા. મહિલા કર્મચારીઓના આક્ષેપ અનુસાર, તે ઓફિસમાં મહિલાઓને ઈસ્લામી પરંપરા અનુસાર કપડા પહેરતા શીખવતી હતી. નાસિકમાં જે 9 વ્યક્તિઓ પર ઋઈંછ નોંધાઈ છે, તેમાં નિદા ખાનનું નામ પણ સામેલ છે. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ નિદા હજુ ફરાર છે. જઈંઝ તેની શોધખોળ કરી રહી છે. હવે જાણવા મળ્યું છે કે તે મુંબઈમાં છુપાઈને બેઠી છે. ઋઈંછમાં કહેવાયું છે કે, નિદા ખાન ઓફિસના કર્મચારીઓને ટાર્ગેટ કરતા વોટ્સએપ ગ્રુપમાં પણ સામેલ હતી. કોઈ ફરિયાદ કરે તો તે કહેતી કે “આ બધું તો થતું રહે છે.” કર્મચારીઓ પર જબરદસ્તી નમાઝ પઢવાનું અને નોનવેજ ખાવાનું દબાણ પણ કરવામાં આવતું હતું. આ કેસમાં દરરોજ નવા તથ્યો સામે આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, આ મામલો માત્ર બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરવાનો નથી, પરંતુ આ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે.સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુઓ મોટો હેઠળ ધર્મ પરિવર્તનનો એક ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં નાસિક ટીસીએસ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે કહ્યું કે, નાસિકની ટીસીએસમાં સંગઠન બનાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો છે. અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ બે મોટી માંગ કરી છે. પહેલી માંગ એ છે કે, દેશમાં આવી રીતે ધર્મ પરિવર્તન અટકાવાવ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, ધર્મ પરિવર્તન કેસને સાંભળવા માટે જુદી સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ કોર્ટ બનાવવામાં આવે.
કોર્પોરેટ જેહાદ: નાસિક TCS ઓફિસની બહાર…
નાસિક કૌભાંડ બહાર આવ્યા પછી ભારતભરની મોટી કંપનીઓ સાથે સંકળાયેલા સમાન કેસ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમને અહીં સંકલિત કર્યા છે.
હૈદરાબાદ સ્થિત ટડઈં નામની કંપનીમાં માનવ સંસાધન વિભાગ ફક્ત મુસ્લિમ કર્મચારીઓને રોજગારી આપે છે.
તે જ કંપની દાવો કરે છે કે તેની ટેક્સી સેવા ફક્ત મુસ્લિમ ડ્રાઇવરોને રોજગારી આપે છે.
તે જ કંપનીમાં ઘણા આંતરધાર્મિક યુગલો છે, જેમાં લગભગ દરેક મુસ્લિમની એક હિન્દુ ગર્લફ્રેન્ડ છે.
એક અનામી વ્યક્તિએ ભાવિકા નામની છોકરી વિશે માહિતી શેર કરી, જેને ઓફિસમાં મળેલા એક ઇસ્લામિક દ્વારા ફસાવવામાં આવી હતી અને કોર્ટ મેરેજ માટે દબાણ કરવામાં આવ્યું હતું.
રમઝાન દરમિયાન મુસ્લિમ સમુદાયના સભ્યો વોશબેસિનમાં પગ ધોવે છે અને ઓફિસમાં ગમે ત્યાં બેસીને નમાઝ અદા કરે છે.
વિપ્રો ઓફિસની એક પોસ્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રમઝાન દરમિયાન હિન્દુઓને ઉપવાસ કરવાનું કહેવામાં આવતું હતું કારણ કે તે તેમના માટે સારું હતું અને નમાઝ અદા કરવાનું કહેવામાં આવતું હતું.
પૂણેના બાર્કલેઝની બીજી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓફિસમાં આખી મોર્ટગેજ ટીમમાં ફક્ત એક જ સમુદાયના લોકો હતા.
મુંબઈના એક ફાઇનાન્સ કર્મચારીએ દાવો કર્યો છે કે ટોચના મેનેજરો મુસ્લિમ સમુદાયના છે અને રમઝાન દરમિયાન વહેલી રજા લે છે, પરંતુ જો કોઈ હિન્દુ કર્મચારી નવરાત્રી દરમિયાન વહેલી રજા માંગે છે, તો તેમને મંજૂરી આપવામાં આવતી નથી.
મેનેજર અને માનવ સંસાધન બંને મુસ્લિમ છે, તેથી તેઓ ફક્ત મુસ્લિમોને જ નોકરી પર રાખે છે અને પ્રમોશન આપે છે. આ વ્યક્તિ સાત વર્ષથી આ પદ પર છે.
ટેક મહિન્દ્રાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 60%થી વધુ કર્મચારીઓ મુસ્લિમ છે, અને તેમની ગર્લફ્રેન્ડ હિન્દુ છે.
માનવ સંસાધન વડાનું નામ ગુલામ ગૌસ છે, અને તે ફક્ત મુસ્લિમોને જ નોકરી પર રાખે છે. વ્યક્તિએ કહ્યું કે તેને એવું લાગતું હતું કે તે મિની-પાકિસ્તાનમાં કામ કરી રહ્યો છે.
પૂણે સ્થિત કોગ્નિઝન્ટની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેનેજર મુસ્લિમ છે અને મુસ્લિમ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો અને સરળ પ્રમોશન મેળવવાનો વિકલ્પ આપવામાં આવે છે.
કઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમોને શુક્રવારે નમાઝ માટે ચાર કલાકનો વિરામ આપવામાં આવે છે.
થાણે સ્થિત એક ટેલિપર્ફોર્મન્સ કંપનીમાં ભરતી મેનેજર મુસ્લિમ છે અને તે સતત હિન્દુઓને નકારે છે.
ઝઈઈં ખાતે મર્યાદિત જ્ઞાન ધરાવતા એક મુસ્લિમ વ્યક્તિને નોકરી પર રાખવામાં આવ્યો હતો કારણ કે ઇન્ટરવ્યુ લેનાર ઇસ્લામિક હતો.
મુંબઈમાં ટેક મહિન્દ્રા પણ આવી જ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે.
ફ્લિપકાર્ટ મુંબઈ પણ આવી જ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યું છે.
ઝટજ હૈદરાબાદ વિશે પણ આવી જ ફરિયાદો છે.
ઓફિસમાં શુભેચ્છાઓ “અસ્સલામ વાલેકુમ”થી શરૂ થાય છે અને વાતચીતમાં ઘણીવાર અલ્લાહનો ઉલ્લેખ શામેલ હોય છે.
શિષ્યવૃત્તિ અને અનામતનો ઉપયોગ કરતા આ લોકો ફક્ત જેહાદ કરવા માટે આવી જગ્યાએ પહોંચી રહ્યા છે!



