By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    14 minutes ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    19 hours ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    21 hours ago
    નાસા કર્મચારીઓની છટણી: ટ્રમ્પ વહીવટીતંત્ર 10 પ્રાદેશિક કેન્દ્રોમાં 2,000થી વધુ કર્મચારીઓને છટણી કરશે
    23 hours ago
    World Population Day 2025: ભારતમાં કેટલા ટકા શિક્ષિત લોકો છે ?
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    3 minutes ago
    નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
    19 hours ago
    UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા
    19 hours ago
    ટેસ્લા 15 જુલાઈએ ભારતમાં પહેલો સ્ટોર શરૂ કરશે
    19 hours ago
    ‘ભારતમાં થયેલા કોઈપણ નુકસાનનો એક ફોટો મને બતાવો’: ઓપરેશન સિંદૂર પર અજિત ડોભાલ બોલ્યા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    19 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    22 hours ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    23 hours ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    19 hours ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદખાસ-ખબરરાષ્ટ્રીય

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/06/13 at 1:10 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
3 Min Read
SHARE

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના ટેકઓફ પછી તરત જ થયેલા દુ:ખદ દુર્ઘટનાની પુષ્ટિ વિદેશ મંત્રાલય (MEA) એ કરી છે. ભારતીય, બ્રિટિશ અને કેનેડિયન નાગરિકો સહિત 242 મુસાફરો અને ક્રૂને લઈને, MEA એ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પરિસ્થિતિ આગળ વધતાં સંબંધિત એજન્સીઓ તરફથી વધુ વિગતો અપેક્ષિત છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટનામાં અત્યાર સુધી 200થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

- Advertisement -

વિમાન દુર્ઘટનામાં આપણે અનેક લોકોને ગુમાવ્યા : રણધીર જાયસવાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની, તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. તેમાં આપણે અનેક લોકોને ગુમાવ્યા છે. તેમણે પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ અકસ્માતમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. પરિસ્થિતિ હજુ પણ બદલાઈ રહી છે અને બચાવ કામગીરી ચાલુ છે. ચોક્કસ વિગતો બહાર આવવા માટે આપણે થોડો વધુ સમય રાહ જોવી પડશે.

પોર્ટુગલ દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું

- Advertisement -

જયસ્વાલે કહ્યું છે કે, આ ઘટના અંગે તમામ જરૂરી અપડેટ સંબંધિત વિભાગો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એર ઈન્ડિયા અને સત્તાવાર એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવશે. બીજીતરફ ભારત સ્થિત પોર્ટુગલ દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘ભારતથી યુનાઈટેડ કિંગ્ડમ જઈ રહેલા એર ઈન્ડિયના વિમાન ક્રેશ થવાની ઘટના અંગે જાણીને અમે સ્તબ્દ  અને અત્યંત દુઃખી થયા છીએ. પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં પોર્ટુગલના સાત નાગરિકો સવાર હતા. અમારી સંવેદનાઓ બધા અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.

વિદેશી નાગરિકોને તમામ સહાય કરીશું

પોર્ટુગલ દૂતાવાસે એમ પણ કહ્યું છે કે, ભારત સ્થિત ભારતીય દૂતાવાસ સંબંધિત વિદેશી નાગરિકો અને તેમના પરિવારજનોને તમામ સંભવ મદદ કરી રહ્યા છીએ. દુતાવાસે ઈમરજન્સી મદદ માટે એક વિશેષ નંબર +351 911 991 939 જાહેર કર્યો છે.

એર ઈન્ડિયાએ ઘટના અંગે શું કહ્યું?

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાની ફ્લાઈ નંબર-એઆઈ171 બપોરે 13.38 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી, તેની થોડીક જ મિનિટોમાં ફ્લાઈટથી મેડે કૉલ મળ્યો અને પછી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન તુરંત એક રહેણાંક વિસ્તારમાં જઈને ક્રેશ થયું છે. એર ઈન્ડિયાએ વિમાનમાં સવાર મુસાફરોના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

You Might Also Like

ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા

ઇસનપુર વારાહી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન

UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા

ટેસ્લા 15 જુલાઈએ ભારતમાં પહેલો સ્ટોર શરૂ કરશે

TAGGED: ahmedabad, Air India Flight Crash in Ahmedabad, plane crash in Ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
Next Article ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી શરૂ
રાજકોટના એસ્ટ્રોલોજર દીપક ભટ્ટ બાલીમાં ‘ઇન્ટરનેશનલ જ્યોતિષ રત્ન’થી સન્માનિત
સર્જન ફાઉ. અને રાષ્ટ્રીય શાળાના ઉપક્રમે રવિવારે ફ્રી મેડિકલ કેમ્પ
ઇસનપુર વારાહી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
અમદાવાદ

ઇસનપુર વારાહી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?