By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    2 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    22 hours ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    22 hours ago
    અમે કોલ્ડવૉરની માનસિકતાનો વિરોધ કરીશું, અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી: શી જિનપિંગનું નિવેદન
    23 hours ago
    ચીનની આગેવાની હેઠળના SCO સમિટમાં પુતિને યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમને દોષી ઠેરવ્યું
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    31 minutes ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    59 minutes ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    1 hour ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    1 hour ago
    હાઇકોર્ટમાં આજે આસારામના જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    6 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    46 minutes ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    24 hours ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    3 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    21 hours ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    21 hours ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાળંગપુરના પટાંગણમાં આતશબાજી સાથે યોજાયો લાઈટ એન્ડ સાઉન્ડ શો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > સાળંગપુરના પટાંગણમાં આતશબાજી સાથે યોજાયો લાઈટ એન્ડ સાઉન્ડ શો
ધર્મ

સાળંગપુરના પટાંગણમાં આતશબાજી સાથે યોજાયો લાઈટ એન્ડ સાઉન્ડ શો

Khaskhabar Editor
Last updated: 2023/11/17 at 3:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

દાદાને 1 KG સોનાનો મુગટ કરાયો અર્પણ

કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ: મંદિરમાં ભવ્ય લાઈટ શો યોજાયો: મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવ્યા છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા 175માં શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કિંગ ઓફ સાળંગપુરના પટાગણમાં ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન થયું. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ હનુમાનજીના જીવન ચિત્ર આધારિત થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દાદાને એક એક કિલોના બે પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતાના હસ્તે અર્પણ કરાવનું આયોજન કરાયું હતું.


અત્રે જણાવીએ કે, આ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ છે. આ મુગટમાં ગદા, કળા કરતા મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે.
મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. મુગટમાં અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરાયાને 175 વર્ષ પુરા થઈ રહ્યા છે. જેથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175મો શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે કિંગ ઓફ સાળગપુરના પટાગણમા ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કથા, મહાયજ્ઞ, મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હનુમંત વાટીકા પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ હનુમાનજીના જીવન ચિત્ર આધારિત થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ

Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?

TAGGED: fireworks, lightandsoundshow, Salangpur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ પરિવારના ત્રણ સભ્યોને કારચાલકે હડફેટે લેતા મોત
Next Article WORLD CUP જીતવા ટીમ ઇન્ડિયા અમદાવાદમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 51.50 રૂપિયાનો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ધર્મ

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?