By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    10 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    1 day ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    8 hours ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    8 hours ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    11 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    1 day ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    10 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    10 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    11 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    1 day ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    11 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 10:59 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તરફથી આ જાણકારી મંગળવારે આપવામાં આવી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વિરોધ પક્ષો તરફથી લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પહેલા વિપક્ષે સતત મણિપુર મામલે સરકારે ઘેરી હતી. વિપક્ષ તરપથી નિયમ 267 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે કે, આ નિયમ અંતર્ગત ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. સંસદ સત્ર શરૂ થયા બાદ સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી ન શકી. તો, પીએમ મોદીની ઈન્ડિયા પરની ટિપ્પણી બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. નોટિસ તૈયાર છે અને સવારે 10 કલાકે લોકસભામાં તેને આપવામાં આવશે.

- Advertisement -

#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "We are moving the No Confidence Motion (against the Government)…" pic.twitter.com/1sIB7bHQig

— ANI (@ANI) July 26, 2023

- Advertisement -

વિપક્ષના નેતાઓનું માનવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા માટે મજબૂર કરશે અને આ દરમિયાન વડાપ્રધાનને જવાબદેહ ઠેરવવામાં આવશે. વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને 50 જેટલા સભ્યોની સહી લેવા માટે પહેલેથી જ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે, સરકાર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તેઓ ગૃહની બહાર કોઈ અલગ વાત કરે છે અને અહીં ના પાડે છે. અધીર રંજને કહ્યું કે, પીએમ મોદીનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કરાયો, પરંતુ બધું નિષ્ફળ રહ્યું, એટલે હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો યોગ્ય લાગી રહ્યું છે.

Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ

— ANI (@ANI) July 26, 2023

જોકે, આ પહેલી વખત નથી કે, જ્યારે મોદી સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મોદી સરકાર સામે જુલાઈ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 11 કલાક ચાલેલી ચર્ચા બાદ વોટિંગ થયું હતું. જોકે, મોદી સરકારે સરળતાથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?

જ્યારે લોકસભામાં વિપક્ષને એમ લાગે છે કે, વર્તમાન સરકાર લઘુમતીમાં છે કે પછી સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તો એવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. બંધારણમાં આર્ટિકલ-75માં તેનો ઉલ્લેખ કરાયો છે. આર્ટિક-75 મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભા પ્રત્યે જવાબદેહ છે. એવામાં જો ગૃહમાં બહુમતી ન હોય, તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળને રાજીનામું આપવાનું હોય છે.

BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q

— ANI (@ANI) July 26, 2023

અત્યાર સુધીમાં 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા

આઝાદી બાદ લોકસભામાં 27 અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. પીએમ ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ 15

અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો જેમાંથી એક પણ સફળ થયો નહોતો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી અને પી.વી. નરસિમ્હા રાવ સામે ત્રણ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અટલ બિહારી વાજપેયી સરકાર એપ્રિલ 1999માં એક મત (269–270)ના માર્જિનથી અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી.

You Might Also Like

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ

29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે

‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી

CNGમાં ₹2નો ભાવવધારો

દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ

TAGGED: ADHIRRANJANCHAUDHARY, delhi, Modigovernment, MONSOONSESSION, NOCONFIDENCEMOTION, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયા સાથે જોડાયેલા વેગનર સૈનિકો પહોચ્યા બેલારુસ: રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેન્કોએ દળોનું કર્યુ સ્વાગત
Next Article રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?