By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
    35 minutes ago
    23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
    55 minutes ago
    રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
    1 hour ago
    ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
    1 day ago
    જર્મનીએ EU મિશન દરમિયાન ચીને તેના જેટ પર લેસર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે
    23 minutes ago
    પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
    2 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
    2 hours ago
    હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
    2 hours ago
    પ્રધાનમંત્રી મોદીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    21 hours ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    2 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    5 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    5 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 day ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    2 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    5 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    7 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    3 hours ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    6 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણના 2 મહિના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર રહેશે બંધ: સમિતિએ આ કારણે લીધો નિર્ણય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શ્રાવણના 2 મહિના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર રહેશે બંધ: સમિતિએ આ કારણે લીધો નિર્ણય
ધર્મ

શ્રાવણના 2 મહિના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર રહેશે બંધ: સમિતિએ આ કારણે લીધો નિર્ણય

Khaskhabar Editor
Last updated: 2023/06/26 at 1:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રાવણ માસ આવી રહ્યો છે એટલે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે.

શ્રાવણ માસ દરમિયાન પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર એટલે કે ઉજ્જૈન મહાકાલ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે એવામાં હાલ મંદિર સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે.

- Advertisement -

જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કાવડ યાત્રીઓ સહિત કોઈ વીઆઈપી પણ ગર્ભગૃહમાં પ્રવેશી શકશે નહીં. બીજી તરફ કાશી વિશ્વનાથની તર્જ પર મહાકાલેશ્વર મંદિરમાં દર્શનાર્થીઓ માટે કોઈ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ
ભગવાન મહાકાલેશ્વરના દરબારમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ મહાકાલ લોકની રચના પછી બાબા મહાકાલના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

June 26 Bhasma #Aarti darshan of Shree #Mahakaleshwar #Ujjain

- Advertisement -

Subscribe to our Telegram Channel https://t.co/PymIGf920F… #shiv #shiva #bholenath #mahadev #jyotirling #jaibholenath #jaimahakal #om #omnamahshivay #harharmahadev #mahakal #goodmorning #ujjainlive #madhyapradesh pic.twitter.com/it4lOpjygj

— Ujjain (@ujjain_live) June 26, 2023

VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરશે
સમિતિના અધ્યક્ષ કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં સામાન્ય દર્શનાર્થીઓએ બાબા મહાકાલના સગવડતાપૂર્વક દર્શન કરવા જોઈએ. તેથી કાર્તિક મંડપમ અને ગણેશ મંડપમ અને અન્ય બેરીકેટ્સથી ભક્તોને દર્શન કરાવવામાં આવશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ વહેલામાં વહેલી તકે ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરી શકશે.આ સાથે જ અન્ય કાવડ યાત્રીઓ અને વીઆઈપીઓને પણ ગર્ભગૃહમાં પ્રતિબંધિત કરવામાં આવશે. એટલે કે VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરી શકશે.

શ્રાવણ મહિનામાં હરસિદ્ધિ મંદિર વિસ્તાર અને મહાકાલ લોક વિસ્તારને નો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે, જે બે મહિના સુધી રહેશે. ઉજ્જૈન શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર એ છે કે હવે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતો કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડ બતાવીને અલગ-અલગ રસ્તેથી મહાકાલ મંદિરમાં પ્રવેશ કરી શકશે. તેમજ શહેરના રહીશોને કતારોમાં ઉભા રહેવું પડશે નહીં.

 

You Might Also Like

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે

જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

TAGGED: devotees, mahakaltemple, ujjain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉતરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત કરાઇ
Next Article આજે રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે: સિક્યુરિટી કોન્ક્લેવને સંબોધશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ધર્મ

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?