ભાવનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે વિજય વિશ્ર્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું આ સમેલનમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર એ વિવિધ પ્રશ્ને ભાજપ સરકાર ને આડે હાથ લીધી હતી તેમને કોગ્રેસની સરકાર આગામી દિવસોમાં ગાંધીનગર મા સતા મા આવશે અને બાદમાં મોંઘવારી, ગરીબી, બેકારી જેવા પ્રશ્નો અમે હલ કરીશું જય. નારાયણ વ્યાસ ને મુદ્દે જગદીશ ઠાકોર એ નિવેદન આપ્યું હતું. જય નારાયણ વ્યાસ ની ટિકિટ તો 15 વર્ષ થી કપાઈ છે તેમ છતાં તેઓ 15 વર્ષ કેમ ભાજપ મા રહયા તે એક સવાલ છે હવે નો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે. જે કાર્યકરો એ ભાજપ ના છોડ ને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહયું હતું કે આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી વડાપ્રધાન કે ગૃહમણત્રી 1 મહિનો અહીં મુકામ કરે તો પણ ભાજપ ની સત્તા આવ વાની નથી
વરતેજમાં ભાજપનું વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયું

Follow US
Find US on Social Medias