By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    7 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    7 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    8 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    8 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    8 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    4 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    6 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    7 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    7 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    7 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    6 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    6 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી
સૌરાષ્ટ્ર કચ્છ

જેતપુરનાં તૂંડમિજાજી P.I. કરમુરની સજારૂપે CIDમાં બદલી

Khaskhabar Editor
Last updated: 2022/04/02 at 4:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજને અપમાનિત કરનારા જેતપુર સિટી પી.આઈ.ની સજાના ભાગરૂપે સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસથી ખાસ-ખબર દ્વારા પી.આઈ. કરમુરનાં તુંડમિજાજી વર્તન, બેફામ વાણીવિલાસ અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ ખાસ અહેવાલ પ્રગટ કરવામાં આવ્યા હતા જે અહેવાલોની ગંભીર નોંધ છેક ગૃહમંત્રાલય સુધી લેવામાં આવી હતી અને જેતપુર સિટી પોલીસના પી.આઈ.ની સત્તા પરથી જે.બી કરમુરની બદલી સી.આઈ. ડી. ક્રાઈમમાં કરી દેવામાં આવી છે. જે.બી. કરમુરની આ બદલી તેના ગેરવર્તન અને અશિસ્ત તેમજ કોળી સમાજનું અપમાન કરવાના સજાના રૂપે થઈ છે કારણ કે, સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં જે.બી. કરમુરને મલાઈ ખાવા કે સીનસપાટા કરવા મળશે નહીં. જોકે કોળી સમાજે જે.બી. કરમુરની બદલીથી સંતોષ માની લીધો નથી અને જ્યાં સુધી જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજ પોતાની લડત ચાલુ રાખવાનો છે. આ અંતર્ગત આવતા સોમવારે કોળી સમાજના વિવિધ સંગઠનો રાજ્યના દરેક જિલ્લાની કલેક્ટર કચેરીએ બી જે.બી. કરમુર વિરુદ્ધ આવેદનપત્ર આપશે અને કોળી સમાજને દલાલ કહેવા બદલ જે.બી. કરમુરના સસ્પેન્શની માંગણી કરશે.

Contents
કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજને અપમાનિત કરનારા જેતપુર સિટી પી.આઈ.ની સજાના ભાગરૂપે સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી કરી દેવામાં આવી છે. કરમુરને ACP સરવૈયાનું ષોડશોપચાર પૂજન કરવાની દરરોજ તક મળશેCID IG સુભાષ ત્રિવેદી પાસે કરમુર સીધાદોર થઈ જશેસજારૂપે બદલી છતાં કરમુરે ટંગડી ઊંચી રાખીએપ્રિલ ફૂલનાં દિવસે કરમુરની બદલી કરી કોળી સમાજને એપ્રિલ ફૂલ બનાવ્યો?

કરમુરને ACP સરવૈયાનું ષોડશોપચાર પૂજન કરવાની દરરોજ તક મળશે

P.I. જે. બી. કરમુર પોતાનાં ગુરુ તરીકે ACP જયદીપસિંહ સરવૈયાને માને છે. સરવૈયા પણ હાલ I.B માં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. P.I. કરમુર પર ઈશ્ર્વરની અસીમ કૃપા ગણાય કે, તેમને પોતાનાં ગુરુનાં સાંનિધ્યમાં કામ કરવાની તક મળી. હવે ગાંધીનગરમાં તેઓ રોજ પોતાનાં ગુરુનાં દર્શન કરી શકશે અને તેમનું ષોડશોપચાર પૂજન પણ કરી શકશે. આવા ધન્યભાગ્ય પૂણ્યશાળી આત્માને જ પ્રાપ્ત થાય છે. અહીં જરૂર પડ્યે કરમુરને અમદવાદનાં ઉત્તમ મનોચિકિત્સકની સલાહ પણ મળી રહેશે.

- Advertisement -

કોળી સમાજ વિશેનો બફાટ અને બીજાં અનેક વિવાદાસ્પદ પ્રકરણો ભારે પડ્યાં.

CID IG સુભાષ ત્રિવેદી પાસે કરમુર સીધાદોર થઈ જશે

સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. સુભાષ ત્રિવેદી એક શિસ્તબદ્ધ અને પ્રામાણિક પોલીસ ઓફિસર છે. કડક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની ઓળખ ધરાવતા સુભાષ ત્રિવેદી હાલ સી.આઈ.ડી. ક્રાઈમનાં આઈ.જી. છે અને અહીં જ જે.બી. કરમુરની બદલી થઈ છે. સી.આઈ.ડી. ક્રાઈમમાં થતી મોટાભાગની બદલી સજાના ભાગરૂપે હોય છે અને બદલી થયા બાદ સી.આઈ.ડી. ક્રાઈમનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અશિસ્ત, ભ્રષ્ટાચારી, તુંડમિજાજી, બેફામ વાણીવિલાસ કરનારા, ખાખીના નશામાં ચૂર વરદીધારીઓને સીધાદોર કરી દેતા હોય છે. આઈ.પી એસ ઓફિસર સુભાષ ત્રિવેદી પી.આઈ. જે.બી. કરમુરના કેટલાંક અપલખણોથી બરાબર વાકેફ છે અને એ અપલખણો દૂર કરી સુભાષ ત્રિવેદી જે.બી. કરમુરને સીધાદોર કરી દેશે તેમાં કોઈ બેમત નથી.

સજારૂપે બદલી છતાં કરમુરે ટંગડી ઊંચી રાખી

જેતપુર સિટી પોલીસના પી.આઈ.માંથી સી.આઈ.ડી. ક્રાઈમમાં જે.બી. કરમુરની બદલી સજાના ભાગરૂપે થઈ છે છતાં જે.બી. કરમુર પોતાની ટંગડી ઊંચી રાખી સૌને પ્રમોશનનાં ભાગરૂપે બદલી થઈ છે એવું કહેતા ફરે છે. એટલું જ નહીં જાણે કશું બન્યું જ ન હોય તેમ જે.બી. કરમુરે બદલી થતા બદલીની ઉજવણી પણ કરી હતી. જોકે અંદરખાને સૌ કોઈ જાણે છે કે કરમુર ખુદને જ તમાચો મારી ગાલ લાલ રાખી રહ્યા છે. હકીકતમાં જે.બી. કરમુર બદલીથી હલબલી ગયા છે અને ગમે ત્યારે તેમનો સસ્પેન્શનો ઓર્ડર પણ નીકળી શકે તેમ છે. ટૂંકસમયમાં કરમુરનું ટંગડી ઊંચી રાખી ફરવાનું પણ બંધ થઈ જશે.

- Advertisement -

એપ્રિલ ફૂલનાં દિવસે કરમુરની બદલી કરી કોળી સમાજને એપ્રિલ ફૂલ બનાવ્યો?

KSG સંગઠનના સૌરાષ્ટ્ર પ્રમુખ દર્શન છનુરાએ કોળી સમાજનું અપમાન કરનારા પી.આઈ. જે.બી. કરમુરની બદલીથી અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જે.બી. કરમુરની બદલી કરી ગૃહ વિભાગ – પોલીસ વિભાગે કોળી સમાજને એપ્રિલ ફૂલના દિવસે એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, આ બદલીથી કોળી સમાજના આગેવાનોનો આક્રોશ સંતોષાયો નથી, કોળી સમાજના આગેવાનો આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ રહેશે. કોળી સમાજના આગેવાનનું અપમાન એ આવી બદલીથી સંતોષાઈ એ મુદ્દો નથી જે રીતે ગેરવર્તન, અન્યાય અને વરદીનો ખોટો રોપ રાખી દાદાગીરી કરવામાં આવી છે એ સર્વે સમાજની જનતા માટે પણ ભવિષ્યમાં નુકસાનકારક છે એટલે સમસ્ત કોળી સમાજના દરેક સંગઠનો કોળી સમાજને દલાલ કહેનાર જે.બી. કરમુર વિરુદ્ધ આવતા સોમવારે, તા. 4 એપ્રિલે ગુજરાતના દરેક જીલ્લા-તાલુકામથકોમાં આવેલી સરકારી કચેરીમાં આવેદનપત્ર આપશે.

You Might Also Like

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

મોડી રાત્રે કચ્છ જિલ્લામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો

કચ્છમાં કરૂણાંતિકા: બસ-ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 7નાં મોત: હાઈ-વે પર લાશો પથરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ નોબલ સંસ્થાને મળી યુનિવર્સિટી શરૂ કરવાની માન્યતા
Next Article અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં: ગાંધી આશ્રમની મુલાકાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
રાષ્ટ્રીયસૌરાષ્ટ્ર કચ્છ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?