કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે યોજાશે ગણપતિ મંગલ મહોત્સવ
વિવિધ આયોજન માટે વિશાળ સમિતિઓની રચના
- Advertisement -
૧૪ સપ્ટેમ્બર, સોમવારથી સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશ સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ૧૯મા વર્ષે અવિરતપણે
કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) ખાતે સિદ્ધિવિનાયક ગણપતિની સ્થાપના કરી ભવ્ય ગણપતિ મંગલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા,
લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ આ અંગેની માહિતી આપી હતી. ગણપતિ મંગલ મહોત્સવના આયોજનને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેર
ભાજપના કમલમ કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજવામાં આવી હતી.
ગણપતિ મંગલ મહોત્સવના મુખ્ય ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના વડપણ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના મુખ્ય માર્ગદર્શક તરીકે અનિરુદ્ધભાઈ દવે, પરશોત્તમભાઈ રૂપાલા, વલ્લભભાઈ
દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, વજુભાઈ વાળા, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, કશ્યપભાઈ શુકલ, કમલેશભાઈ મીરાણી, અરવિંદભાઈ રૈયાણી, રાજુભાઈ ધ્રુવ, પ્રશાંતભાઈ વાળા, ડૉ. દેવાંગીબેન
મૈયડ, જયભાઈ શાહ, વિજયભાઈ કોરાટ, રાજુભાઈ દલવાણી, ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડૉ. નેહલકુમાર શુકલ, દક્ષાબેન વસાણી, પરેશભાઈ પીપળીયા, ડૉ. હિરેનભાઈ
ખીમાણીયા, સંજયસિંહ રાણા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શિવલાલભાઈ વેકરીયા, ડૉ. વલ્લભભાઈ કથીરીયા, માધુભાઈ બાબરીયા, ટપુભાઈ લીંબાશીયા, રમેશભાઈ રૂપાપરા, ઉમેશભાઈ રાજ્યગુરુ, લાખાભાઈ
સાગઠીયા, નયનાબેન પેઢડીયા, ડૉ. પ્રદિપભાઈ ડવ, ડૉ. જયમનભાઈ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, બિનાબેન આચાર્ય, ભાવનાબેન જોષીપુરા, મુકેશભાઈ દોશી, નિતીનભાઈ ભારદ્વાજ, પ્રતાપભાઈ કોટક, કમલેશભાઈ જોષીપુરા,
ડૉ. ભરતભાઈ બોઘરા, અંજલીબેન રૂપાણી, માંધાતાસિંહ જાડેજા, ભુપતભાઈ બોદર, વિક્રમભાઈ પુજારા, પુષ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ પાંભર, કેતનભાઈ પટેલ, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ,
નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઈ કોઠારી, જીતુભાઈ મહેતા, જયમીનભાઈ ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ રાડીયા, મહેશભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જયેશભાઈ ઉપાધ્યાય, મયુરભાઈ શાહ, હિતેષભાઈ ઢોલરીયા અને
શૈલેષભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે.
ગણપતિ મંગલ મહોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે મુખ્ય સાંસ્કૃતિક વ્યવસ્થાપક સમિતિમાં જીજ્ઞેશભાઈ દવે, મનસુખભાઈ વેકરીયા, કાથડભાઈ ડાંગર, લીનાબેન રાવલ, રાજદીપસિંહ
જાડેજા અને મહેશ પીપળીયાને જવાબદારી સોંપવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં તેજસભાઈ શીશાંગીયા, પરેશભાઈ પોપટ, વિજયભાઈ કારીયા, કાશ્મીરાબેન નથવાણી, વૈશાલીબેન મહેતા, લીનાબેન શુકલ,
જશુમતીબેન વસાણી, મહેશ પરમાર, જિજ્ઞેશ ગોસ્વામી, રમાબેન હેરભા, રમેશભાઈ અકબરી, હિતેષ રાવલ, રવિ જોષી, માધવીબેન જોગીયા, મયુરીબેન ભાલાળા, દિવ્યાબેન ઉમરાણીયા, તૃષાબા ગોહિલ, સંદીપ દેપાણી,
રાજેન્દ્રસિંહ રાણા, ધારાબેન વૈષ્ણવ, સીમાબેન અગ્રવાલ, કલ્પનાબેન કીયાડા, માધવીબેન રાજાણી, પીનાબેન કોટક, મંગળાબેન સોઢા, દેવીકાબેન રાવલ, નેહાબેન રાચ્છ, અમીબેન પારેખ, વૃંદાબેન સુતરીયા, પાયલબેન
સંચાણીયા, માલતીબેન ચાવડા, રમાબેન ગોહેલ અને સોનલબેન સોમૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલયના ચેતનભાઈ રાવલ, ભાવિન ધોળકીયા અને અજય સહિતના કાર્યકરો પણ સમગ્ર ગણપતિ
મંગલ મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સતત ૧૯ વર્ષથી યોજાતા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી
તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
- Advertisement -
મંડપ, લાઇટ, માઇક અને આરતી માટે અલગ સમિતિ
મંડપ, લાઇટ અને માઇક વ્યવસ્થા સમિતિમાં દિલીપ લુણાગરીયા, ભરતભાઈ શીંગાળા, વલ્લભભાઈ દુધાત્રા, અશ્વિનભાઈ ભોરણીયા અને મનુભાઈ વધાસીયાને જવાબદારી સોંપવામાં આવી છે. આરતી સમિતિમાં રસીકભાઈ
પટેલ, હસુભાઈ કેરાળીયા, લાલાભાઈ મીર, અજયસિંહ વાઘેલા, રાજુભાઈ મુંધવા, મયુરભાઈ ભમ્મર, ભાગવત શર્મા, ભરતભાઈ રાદડીયા, રામદેવસિંહ જાડેજા, નંદન માખેલા, શક્તિ રાઠોડ, આનંદ જાવીયા, જયદીપભાઈ સોમૈયા,
વિનુભાઈ વઘાસીયા, ભાનુભાઈ પટેલ, પ્રણવ મહેતા, પ્રવિણભાઈ ગરસોંદિયા (પટેલ), મનીષ ઠક્કર, મયુર પાંભર, અશ્વિનભાઈ રાખશીયા, દર્શિત જોષી, જય દવે, પાર્થરાજસિંહ કામલીયા, જયસુખ મારવીયા, રમેશભાઈ ઉંધાડ
અને જીતુભાઈ જાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્વાગત, આમંત્રણ અને પ્રસાદ વ્યવસ્થા માટે પણ ટીમો સક્રિય
સ્વાગત અને નિમંત્રણ સમિતિમાં મેહુલભાઈ નથવાણી, સંજયભાઈ દવે, ભાર્ગવભાઈ મ્યાત્રા, દીપાબેન કાચા, કેતનભાઈ વાછાણી, કૌશિકભાઈ ચાવડા, સોમાભાઈ ભાલીયા, મેઘાબેન વૈષ્ણવ, કિશનભાઈ પટેલ, ગેલાભાઈ રબારી,
સુનીલભાઈ ગોહિલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા, અરુણાબેન પરમાર, મનીષભાઈ ભટ્ટ, કિરીટભાઈ પાઠક અને ડૉ. વિજય દેસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રસાદ
સમિતિમાં બાબુભાઈ આહીર, રાજુભાઈ બોરીચા, રસીકભાઈ બદ્રકીયા, દેવદાનભાઈ કુંગશીયા, અનિલભાઈ લીંબડ, પોપટભાઈ ટોળીયા, સંજયભાઈ પીપળીયા, સહદેવભાઈ ડોડીયા, યોગરાજસિંહ જાડેજા, જયપાલભાઈ ચાવડા,
દશરથભાઈ વાળા, વિક્રમસિંહ જાડેજા, યોગેશ પાંચાણી, જે. ડી. ડાંગર, મુકેશભાઈ પંડિત, સુરેશભાઈ રામાણી, પરશોતમભાઈ રાઠોડ, રમણીકભાઈ દેવળીયા, સંદીપભાઈ ડોડીયા, રવીભાઈ ગોહેલ, જયસુખભાઈ બારોટ, નીતિન
વાઘેલા, નરેશભાઈ ત્રાડા, દિનેશભાઈ સોલંકી, યુવરાજસિંહ ચુડાસમા, રાજુભાઈ દુદકીયા, હિતેષભાઈ મુંગરા, મોહિલ ભીમજીયાણી, અનિરુદ્ધસિંહ વાળા, વિનુભાઈ સોરઠીયા અને રાજુભાઈ સાવલીયાને જવાબદારી આપવામાં આવી
છે.
સુશોભનથી સોશિયલ મીડિયા સુધી વ્યાપક આયોજન
સુશોભન સમિતિમાં નિલેશભાઈ જલુ, રઘુભાઈ ધોળકીયા, જે. પી. ધામેચા, કિશોર પરમાર, રાજનભાઈ સિંધવ, વિપુલ માખેલા, જયેશભાઈ પાઠક, ભરતસિંહ જાડેજા, ભીખુભાઈ ડાભી અને ધાંધલ અમિરાજનો સમાવેશ કરવામાં
આવ્યો છે. સોશિયલ મીડિયા સમિતિમાં નિખીલભાઈ રાઠોડ, શ્યામભાઈ ડાભી, પુષ્પક જૈન, જસ્મીન મકવાણા, ગૌરવ અમીપરા, અમિત બાવળેચા, શુભમ વરીયા, નૈમિશ ઠુંમર, શ્યામ કટૃા, ભાર્ગવ ચૌહાણ અને દર્શન કાછડીયાને
જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્થા-સમાજ આગેવાન નિમંત્રણ અને આરતી વ્યવસ્થા સમિતિમાં ડૉ. ચેતનભાઈ લાલસેતા, પરિમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ
કાનાણી, વિજયભાઈ ટોળીયા અને કિરણબેન માકડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાર્કિંગ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ અનોખી વ્યવસ્થા
પગરખાં સમિતિમાં નાનજીભાઈ પારધી, ભરતભાઈ રાઠોડ, જગદીશ મુછડીયા, રમેશભાઈ બથવાર, પ્રકાશ છાશીયા, મુકેશ ચાવડા, સિદ્ધાર્થ દવેરા, મોહનભાઈ પરમાર, મનોજ ચાવડા અને અજયભાઈ વાઘેલાને જવાબદારી
સોંપવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થામાં રાજુ અઘેરા, મહેશભાઈ અઘેરા, ડી. બી. ખીમસુરીયા, એન. જી. પરમાર, હર્ષભાઈ વઘાસીયા અને ખોડીદાસ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. શાળા-કોલેજ-ચેમ્બર એસોસિએશન
સમિતિમાં ડી. વી. મહેતા, અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જલુ, ઉર્વેશભાઈ પટેલ, વિનુભાઈ લોખીલ અને અજય પટેલને જવાબદારી આપવામાં આવી છે. રજીસ્ટ્રેશન સમિતિમાં દિનેશભાઈ ગોહેલ, વિરેન્દ્રભાઈ ભટ્ટ અને
પ્રવિણભાઈ હિંગુ, છપ્પનભોગ સમિતિમાં મોહનભાઈ વાડોલીયા અને જેરામભાઈ પ્રજાપતિ તથા ભોજન સમિતિમાં પંકજ ભાડેશીયા, ચેતન રાવલ અને નલહરિભાઈ પંડિતને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા સમિતિમાં
હાર્દિક બોરડ, રાજન ઠક્કર, જગદીશભાઈ ઘેલાણી અને મીહીર ગોંડલીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે હિસાબ સમિતિમાં મયુરભાઈ શાહ, હિતેષભાઈ ઢોલરીયા અને શૈલેષભાઈ દવે તથા કાર્ડ આમંત્રણ સમિતિમાં
હિતેષભાઈ ઢોલરીયા અને શૈલેષભાઈ દવેને જવાબદારી સોંપવામાં આવી છે.




