By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    2 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    6 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    1 day ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    1 day ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    55 minutes ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    58 minutes ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    4 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    4 hours ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 day ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    4 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    1 day ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    1 day ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    3 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    3 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/06/02 at 11:30 AM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

શ્રધ્ધા અને વિશ્વાસનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ 

રથયાત્રા ભક્તિ પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક

- Advertisement -

રથયાત્રા 2025:  જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મનો વિશ્વપ્રખ્યાત અને ભવ્ય ઉત્સવ છે, જે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા તરીકે ઉજવાય છે. આ યાત્રા ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક છે.

જગન્નાથ રથયાત્રા પુરી, ઓડિશામાં આયોજિત વિશ્વપ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે. હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ માસની શુક્લપક્ષની દ્વિતિયા તિથિએ શરૂ થતી આ યાત્રા 2025માં 27 જૂનથી શરૂ થશે અને 9 દિવસ સુધી ચાલશે. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેતા ભક્તોને પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

એક પ્રસંગ મુજબ, સુભદ્રાજી નગર ભ્રમણ કરવા ઈચ્છતા હતા, જેથી ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથમાં નિકળીને પુરી નગરમાં વિહાર કરે છે. આ યાત્રા માટે ભગવાનના રથો અક્ષય તૃતીયાના શુભ દિવસે તૈયાર થવા લાગે છે. ખાસ વાત એ છે કે લીમડાના લાકડામાંથી બનેલા આ રથોમાં એકપણ લોખંડ કે ખીલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

- Advertisement -

રથયાત્રા પહેલા શું કરવામાં આવે?
યાત્રા દરમિયાન પુરીના ગજપતિ મહારાજ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરે છે – આ વિધિ બે વખત થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા યાત્રા દરમિયાન 7 દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહે છે, જેને તેમનું કાકીનું ઘર ગણવામાં આવે છે. આ યાત્રા ભક્તિ, એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જેમાં લાખો ભક્તો પુરી પહોંચીને રથ ખેંચવાનો પુણ્યલાભ મેળવે છે.

અમદાવાદની રથયાત્રાનું મહત્વ
અમદાવાદનું જગન્નાથ મંદિર પણ ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓ ધરાવે છે. સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલ આ મંદિર આશરે 400 વર્ષ જૂનુ છે. હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી અને બાદમાં સારંગદાસજીએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપી હતી. રથયાત્રાની પરંપરા લગભગ 145 વર્ષ અગાઉ નૃસિંહદાસજીએ શરૂ કરી હતી. આજે મંદિરના મુખ્ય મહંત દિલિપદાસજી છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાને દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે.

દેવતાઓની મૂર્તિઓ કેવી રીતે બને છે?
મંદિરની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીંની ત્રણેય દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. દર 12 વર્ષે પવિત્ર વૃક્ષના લાકડાથી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. વેદોના આધારે ભગવાન બલભદ્ર ઋગ્વેદ, શ્રીહરી સામવેદ, સુભદ્રા યજુર્વેદ અને સુદર્શન ચક્ર અથર્વવેદના પ્રતીક છે. ચારેય દ્વાર પર હનુમાનજી બિરાજે છે, જે મંદિરની રક્ષા કરે છે.

દર વર્ષે રથયાત્રાના સમયે ભક્તોને પ્રસાદીમાં માલપુઆ આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે કે માલપુઆ. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે.

માલપુઆના પ્રસાદને લઈને રોચક કથા જોડાયેલી છે
અમદાવાદને લઈને માન્યતા છે કે અહીંના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો કિલોમીટરો દૂરથી આવ્યા અઅને અહીં કોઈ ભૂખ્યું રહે તે મહંત નરસિંહદાસજીને મજૂર ન હતું. આ માટે તેઓએ રસોઈયાને આદેશ આપ્યા કે કોઈ ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. આ આદેશનું પાલન કરતા રસોઈયાએ તરત જ માલપુઆ, બૂંદી અને ગાંઠિયા બનાવી લીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી રહી છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો જતો નથી અને આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય માને છે.

આ કારણે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ
એક દંતકથાનુસાર, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મુકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા. પરિણામે, દેવતાઓની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. આ રીતે જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક વારસાની પણ નોંધપાત્ર ઉજવણી છે.

You Might Also Like

તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે

મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે

TAGGED: Balaram, Lord Jagannath, Rath Yatra 2025, subhadra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ
Next Article પશ્ચિમ રશિયામાં બે પુલ ધરાશાયી, સાત લોકોના મોત, અનેક ઘાયલ થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ધર્મ

મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?