By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    11 hours ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    11 hours ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    14 hours ago
    અમેરિકા-ભારત વેપાર સોદો ‘બહુ દૂરના ભવિષ્યમાં’ અપેક્ષિત છે: અમેરિકાના વાણિજ્ય સચિવ લુટનિક
    16 hours ago
    રશિયાએ યુક્રેન સાથે શાંતિ મંત્રણામાં એક કલાકમાં જ સમાપ્ત, કોઈ નક્કર પરિણામ નહીં
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોરક્કોમાં ઇદના તહેવારમાં બકરાની કુરબાની પર પ્રતિબંધ, ફરમાન સામે લોકો ગુસ્સે ભરાયા
    11 hours ago
    BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો: કોંગોમાં ભયાનક સ્થિતિ
    11 hours ago
    બાઇડેનને 2020માં મારી નંખાયા, આ તેમનો રોબોટિક ક્લોન છે : ટ્રમ્પ
    11 hours ago
    અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું
    11 hours ago
    PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2025: આજે અમદાવાદમાં RCB vs PBKS વચ્ચે ફાઈનલ જંગ
    16 hours ago
    ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો: નોર્વેના કાર્લસને ગુસ્સામાં બોર્ડ પર હાથ પછાડ્યો
    1 day ago
    મુંબઈને પરાસ્ત કરીને પંજાબ ફાઇનલમાં : શ્રેયસની કેપ્ટન ઇનિંગ
    1 day ago
    વિરાટ કોહલીના બેંગલુરુ વન 8 કોમ્યુન પબ વિરુધ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી
    2 days ago
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    14 hours ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    2 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    5 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    7 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    7 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/06/02 at 11:30 AM
Khaskhabar Editor 2 days ago
Share
4 Min Read
SHARE

શ્રધ્ધા અને વિશ્વાસનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ 

રથયાત્રા ભક્તિ પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક

- Advertisement -

રથયાત્રા 2025:  જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મનો વિશ્વપ્રખ્યાત અને ભવ્ય ઉત્સવ છે, જે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા તરીકે ઉજવાય છે. આ યાત્રા ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક છે.

જગન્નાથ રથયાત્રા પુરી, ઓડિશામાં આયોજિત વિશ્વપ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે. હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ માસની શુક્લપક્ષની દ્વિતિયા તિથિએ શરૂ થતી આ યાત્રા 2025માં 27 જૂનથી શરૂ થશે અને 9 દિવસ સુધી ચાલશે. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેતા ભક્તોને પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

એક પ્રસંગ મુજબ, સુભદ્રાજી નગર ભ્રમણ કરવા ઈચ્છતા હતા, જેથી ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથમાં નિકળીને પુરી નગરમાં વિહાર કરે છે. આ યાત્રા માટે ભગવાનના રથો અક્ષય તૃતીયાના શુભ દિવસે તૈયાર થવા લાગે છે. ખાસ વાત એ છે કે લીમડાના લાકડામાંથી બનેલા આ રથોમાં એકપણ લોખંડ કે ખીલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

- Advertisement -

રથયાત્રા પહેલા શું કરવામાં આવે?
યાત્રા દરમિયાન પુરીના ગજપતિ મહારાજ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરે છે – આ વિધિ બે વખત થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા યાત્રા દરમિયાન 7 દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહે છે, જેને તેમનું કાકીનું ઘર ગણવામાં આવે છે. આ યાત્રા ભક્તિ, એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જેમાં લાખો ભક્તો પુરી પહોંચીને રથ ખેંચવાનો પુણ્યલાભ મેળવે છે.

અમદાવાદની રથયાત્રાનું મહત્વ
અમદાવાદનું જગન્નાથ મંદિર પણ ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓ ધરાવે છે. સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલ આ મંદિર આશરે 400 વર્ષ જૂનુ છે. હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી અને બાદમાં સારંગદાસજીએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપી હતી. રથયાત્રાની પરંપરા લગભગ 145 વર્ષ અગાઉ નૃસિંહદાસજીએ શરૂ કરી હતી. આજે મંદિરના મુખ્ય મહંત દિલિપદાસજી છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાને દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે.

દેવતાઓની મૂર્તિઓ કેવી રીતે બને છે?
મંદિરની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીંની ત્રણેય દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. દર 12 વર્ષે પવિત્ર વૃક્ષના લાકડાથી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. વેદોના આધારે ભગવાન બલભદ્ર ઋગ્વેદ, શ્રીહરી સામવેદ, સુભદ્રા યજુર્વેદ અને સુદર્શન ચક્ર અથર્વવેદના પ્રતીક છે. ચારેય દ્વાર પર હનુમાનજી બિરાજે છે, જે મંદિરની રક્ષા કરે છે.

દર વર્ષે રથયાત્રાના સમયે ભક્તોને પ્રસાદીમાં માલપુઆ આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે કે માલપુઆ. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે.

માલપુઆના પ્રસાદને લઈને રોચક કથા જોડાયેલી છે
અમદાવાદને લઈને માન્યતા છે કે અહીંના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો કિલોમીટરો દૂરથી આવ્યા અઅને અહીં કોઈ ભૂખ્યું રહે તે મહંત નરસિંહદાસજીને મજૂર ન હતું. આ માટે તેઓએ રસોઈયાને આદેશ આપ્યા કે કોઈ ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. આ આદેશનું પાલન કરતા રસોઈયાએ તરત જ માલપુઆ, બૂંદી અને ગાંઠિયા બનાવી લીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી રહી છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો જતો નથી અને આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય માને છે.

આ કારણે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ
એક દંતકથાનુસાર, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મુકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા. પરિણામે, દેવતાઓની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. આ રીતે જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક વારસાની પણ નોંધપાત્ર ઉજવણી છે.

You Might Also Like

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

TAGGED: Balaram, Lord Jagannath, Rath Yatra 2025, subhadra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ
Next Article પશ્ચિમ રશિયામાં બે પુલ ધરાશાયી, સાત લોકોના મોત, અનેક ઘાયલ થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત
7મી એ મુખ્યમંત્રી જામનગરમાં: 430 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો
રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મ

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?