By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    17 minutes ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    29 minutes ago
    કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
    4 hours ago
    ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
    4 hours ago
    પાકિસ્તાનના 12 શહેરોમાં ભારતીય ડ્રોન દ્વારા હુમલો: પાકિસ્તાની સેનાના ચાર સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    17 minutes ago
    પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ
    21 minutes ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    29 minutes ago
    ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી
    34 minutes ago
    પાકિસ્તાનનાં 4 ફાઈટર જેટ અને 70થી વધુ મિસાઈલ-ડ્રોન ધ્વસ્ત
    40 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    4 hours ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    23 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    1 day ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 day ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    23 hours ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે: મોરારિબાપુના ધર્માંતરણ અંગેના નિવેદનને લઈને શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે: મોરારિબાપુના ધર્માંતરણ અંગેના નિવેદનને લઈને શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય

પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે: મોરારિબાપુના ધર્માંતરણ અંગેના નિવેદનને લઈને શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 2:37 PM
Khaskhabar Editor 2 months ago
Share
2 Min Read
SHARE

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામે મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે. આ દરમિયાન તેમણે શાળાઓમાં શ્રીમદ્ ભગવદગીતા તો અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઇ થવા દેતા નથી. જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિધાર્થીઓના મસ્તશિશ પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે.

- Advertisement -

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યાસ પીઠ પરથી મોરારી બાપુએ આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિધાર્થીઓના મસ્તશિશ પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે એ પક્કું છે. પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતાં અમે આદર કરીએ છીએ. પરંતુ આ વિસ્તાર મૂળ સનાતની વિસ્તાર છે. માં શબરીનો વિસ્તાર છે. ત્યારે આવી કોઈ ઇલલીગલ પ્રવૃતિને અમે શાખી લઈશું નહીં. મલિન ઈરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે. ભાગવત ગીતા અહિંસાના પાઠો શીખવે છે. ત્યારે આ એક વિચાર છે એટલે ગીતાના વિચારો વિશ્વના શિમાડા ઓળંગી જશે.

જાણો શું કહ્યું હતું મોરારી બાપુએ
તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન વિશ્વ વિખ્યાત મોરારી બાપુએ શિક્ષણમંત્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, માત્ર ચિંતન જ નહીં, પરંતુ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે. કારણ કે, શાળાઓમાં શ્રીમદ્ ભગવદગીતા તો અપાય છે, પણ 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે કંઇ થવા દેતા નથી. શાળાઓમાં ગીતાજયંતીની ઉજવણીને સકારાત્મક પગલું ગણાવ્યું. જો કે, તેમણે ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોર્યું કે, શાળાઓમાં 75 ટકા શિક્ષક ઈસાઈ છે, જે પગાર તો સરકારનો ખાય છે પણ પ્રવૃત્તિઓ ધર્માંતરની કરાવે છે.

- Advertisement -

You Might Also Like

પાકિસ્તાની સેના થરથર કાંપી

પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ

પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો

ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી

પાકિસ્તાનનાં 4 ફાઈટર જેટ અને 70થી વધુ મિસાઈલ-ડ્રોન ધ્વસ્ત

TAGGED: Moraribapu, Praful Panseria
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન લોન્ચ
Next Article જે વીતી ગયું છે તેના માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા…..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અરમાન અને જતીપુરા ટ્રેડિંગમાં કુલ 14900 નંગ પેપસીનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 35 seconds ago
બોર્ડર પર હાઇ એલર્ટ: ભુજ-દ્વારકાએ અંધારપટની ચાદર ઓઢી
પાકિસ્તાની સેના થરથર કાંપી
પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ
ગુજરાતની સુરક્ષાની PM મોદીએ વિગતો મેળવી: ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી
પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાની સેના થરથર કાંપી

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાષ્ટ્રીય

પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?