By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    1 hour ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    1 hour ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    7 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    45 seconds ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    53 minutes ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    1 hour ago
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 week ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    12 minutes ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય

શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 5:01 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

તેઓનું આંદોલન સિમિત રહેશે, તેઓ થાકી જશે તેવું માની લેતા નહીં: આકરી ચેતવણી

જગદીપ ધનખડનો રાજ્યસભામાં કૃષિમંત્રીને સીધો પ્રશ્ર્ન-ખેડૂતોને વાયદા કર્યા હતા તેનુ શું થયું? શા માટે મારો ખેડૂત પરેશાન અને પિડિત છે?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દિલ્હીનાં સરહદ પર ફરી એક વખત પહોંચેલા હજારો ખેડૂત આંદોલનકારીઓને પાટનગરમાં પ્રવેશ નહી કરવા સમજાવવામાં હાલ તો સફળતા મળી છે પરંતુ આ આંદોલન મુદે હવે સંસદમાં જબરો પડઘો પાડયો છે અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડે એ જ સરકારને આરોપીના પાંજરામાં મુકતા કહ્યું કે, ગત વર્ષ પણ આંદોલન થયું હતું. આ વર્ષે પણ ફરી ખેડુતો રોડ પર છે. આંદોલનનું કાળચક્ર ઘુમે છે અને આપણે કશું કરી રહ્યા નથી. જગદીપ ધનખડેએ કોઈ શબ્દો છુપાવ્યા વગર જ કહ્યું કે પ્રથમ વખત હું એવું અનુભવી રહ્યો છું કે વિકસીત ભારત આપણું સ્વપ્ન નથી. દુનિયામાં કદી ભારતને આટલી ઉંચાઈએ જોયું નથી પણ તો પછી એવું લાગે છે કે આપણા ખેડુતો આટલા પરેશાન શા માટે છે!

રાજયસભામાં કૃષીમંત્રી શ્રી શિવરાજ ચૌહાણને સીધો પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે, જયારે ખેડુતોને લેખીતમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનું શું થયું? શ્રી ધનખડે લાંબુ ભાષણ આપ્યુ હતું તેના કેટલાક અંશો સોશ્ર્યલ મીડીયામાં વાયરલ થયા છે. શ્રી ધનખડે સીધો પ્રશ્ર્ન પૂછયો કે જે વાયદા ખેડુતોને કરવામાં આવ્યા હતા તે શા માટે નિભાવાતા નથી. આ વચનો પુરા કરવા આપણે શું કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યુ કે, માની લો કે આપણા જ લોકો રસ્તો ભટકી ગયા છે અને આપણે જે રસ્તો અપનાવ્યો છે તે ખતરનાક છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડુત આંદોલનનો અર્થ ખૂબ જ ગુઢ છે તે લોકો સડક પર છે તેટલું જ નથી. આ દેશમાં લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન, આ જય કિસાન સાથે આપણો એવો જ વ્યવહાર હોવો જોઈએ.

- Advertisement -

જે લાલબહાદુર શાસ્ત્રીની કલ્પના હતી. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, જય જવાન, જય કિસાન જય અનુસંધાન અને આપણા વડાપ્રધાને કહ્યુ છે કે તેઓ ઉમેરો કરી જય વિજ્ઞાન પણ કહ્યું છે તેનું શું થયું! શ્રી ધનખડેએ ખેડુતો સાથે તાત્કાલીક વાતચીત ચાલુ કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આપણને એ જાણકારી રહેવી જોઈએ કે ખેડુતોને કોઈ વાયદા કરાયા હતા તો તેનું શું થયું! ખેડુતોને જે હકક છે તે મળવો જોઈએ. તેમને પુરસ્કાર આપવાની વાત તો અલગ જ છે. ખેડુતોને તેનો હકક આપવામાં શા માટે કંજુસાઈ કરવામાં આવે છે તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો.

આપણે આપણા જ લોકો સાથે લડી શકીએ છીએ. આપણે એ માનીને ચાલી શકીએ નહી કે તેઓનો પડાવ સીમીત જ હશે. તેઓ આપોઆપ થાકી જશે. જો સંસ્થામાં જીવંત હોય, તે પક્ષની ફરજ બજાવે તો આવું કદી ન થાય. જો કે શિવરાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે એક અનુભવી વ્યક્તિ આજે કૃષિમંત્રી છે તે એક રાહત છે.

તેઓ માર્ગ ભટકી ગયા હોય તો પણ આપણે જે માર્ગ (વાટાઘાટ નહીં કરવાનો) અપનાવ્યો છે તે ખતરનાક છે: ગંભીર ચેતવણી

You Might Also Like

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

TAGGED: Modi government, Vice President
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
Next Article લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
વિશ્વની પ્રથમ AI સરકારી મંત્રી ડિએલા 83 બાળકોની માતા બનશે
CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
રાષ્ટ્રીય

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?