By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    23 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    23 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    21 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    21 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    21 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    21 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    21 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    23 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરમાં ગણપતિ બાપાની ધુમધામથી વિદાય: મૂર્તિ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરમાં ગણપતિ બાપાની ધુમધામથી વિદાય: મૂર્તિ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા
પોરબંદર

પોરબંદરમાં ગણપતિ બાપાની ધુમધામથી વિદાય: મૂર્તિ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2024/09/12 at 5:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પોરબંદરમાં ગણેશ વિસર્જન માટે બનાવાયેલો વગરનો કુત્રિમ કુંડ પાણી વિહોણું..! શ્રદ્ધાળુઓમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

ગણેશોત્સવના પાંચ દિવસના ઉત્સાહ અને ભકિત બાદ આજે પોરબંદરમાં ગણેશમંડળો દ્વારા ગણપતિ બાપાના મૂર્તિનું ભવ્ય ઉજવણી સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના રાજમાર્ગો પરથી વાજતે ગાજતે અને અબીલ-ગુલાલની છોળાઓ ઉડાવીને ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે. ગણેશજીની સવારી માટે ઢોલ-શરણાઈ, બેન્ડ અને રાસ-ગરબાની રમઝટ સાથે ભક્તોનો ધોધમાર ઉત્સાહ જોવા મળશે. “ગણપતિ બાપા મોરીયા” અને “અગલે બરસ તુ જલ્દી આના” ના નાદ સાથે નાનાથી લઇ મોટા દરેક વ્યકિત આ વિસર્જનમાં ભાગ લેશે. વિસર્જન માટે, પોરબંદર-છાયા નગરપાલિકા દ્વારા ચાર સ્થળોએ વિશેષ કુંડ બનાવવામાં આવ્યા છે. બોખીરા, નંદેશ્વર તળાવ અને હઝુર પેલેસ પાછળ બનાવેલા કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન કરવાની વ્યવસ્થા છે. મૂર્તિ વિસર્જન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્રારા એસડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમોને તૈનાત કરવામાં આવી છે.આ વર્ષે, દરિયામાં વિસર્જન કરતાં કુંડમાં વિસર્જનની સુવિધાને કારણે કેટલીક ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો અમુક લોકો દ્વારા અવાજ ઉઠવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષા અને પર્યાવરણની દૃષ્ટિએ આ નિર્ણય જરૂરી ગણાવાયો છે. મૂર્તિ વિસર્જન સાથે સાથે, પોરબંદરવાસીઓ ભક્તિ અને ભાવના સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ગણેશજીને પુન: આવકારવા માટે ભક્તિરસ ભરાયેલો સંકલ્પ વ્યક્ત થાય છે.

- Advertisement -

પોરબંદરમાં દર વર્ષે ભારે ભક્તિભાવ સાથે ઉજવાતી ગણેશ વિસર્જનની વિધિ આ વર્ષે પોરબંદરના હજૂર પેલેસ નજીક નગર પાલિકા દ્વારા બનાવાયેલું કુત્રિમ કુંડ પાણી વિના હોવાના કારણે વિવાદમાં આવી છે.

ગણેશ વિસર્જન માટે આવેલા શ્રદ્ધાળુઓમાં નિરાશા છવાઈ ગઇ છે, કેમ કે કુંડમાં પાણી ન હોવાના કારણે મૂર્તિ વિસર્જન મુશ્કેલ બની ગયું છે. ભક્તોનો આક્ષેપ છે કે નગર પાલિકાએ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ન કરીને તંત્રની અણઆવડત દર્શાવી છે. ભક્તિમય મૂડમાં આવેલા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલી સર્જનારી બની છે, અને તેઓ હવે દરિયામાં વિસર્જન કરવા મજબૂર બન્યા છે.શ્રદ્ધાળુઓએ આ અંગે નગર પાલિકાની ગેરવહીવટ સામે રોષ વ્યક્ત કર્યો છે, અને જઉછઋની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ સંજોગોમાં દરિયામાં વિસર્જન કરવું પડ્યું, જેની પાછળ વિસર્જન માટે યોગ્ય કુંડની વ્યવસ્થા ન હોવી મહત્વનું કારણ છે.સ્થાનિક લોકોએ નગર પાલિકાના તંત્ર સામે આ ઘટના માટે જવાબદારી લેવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાઓ ન થાય.

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: Ganpati Bapa's farewell in Porbandar, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનમાં થતી ગોલમાલને કારણે પશુપાલકો સાથે કરોડોનો ભ્રષ્ટાચાર
Next Article રાજકોટમાં ધર્મ રક્ષક પરિષદ દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?