By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    5 hours ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    1 day ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    1 day ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા
    1 minute ago
    ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી
    2 hours ago
    સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે
    3 hours ago
    જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ
    3 hours ago
    દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    4 hours ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    2 hours ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    1 day ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: I.N.D.I.A.. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > I.N.D.I.A.. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
રાષ્ટ્રીય

I.N.D.I.A.. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી

Khaskhabar Editor
Last updated: 2024/05/23 at 5:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કાપી નાખશે. લોકોના જનધન ખાતા બંધ કરાવી દેશે. સાથે જ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને કેંસર કરતા પણ ઘાતક બીમારી ગણાવી હતી. અને વિપક્ષને જાતિવાદી, કોમવાદી, વંશવાદી ગણાવ્યો હતો.

- Advertisement -

ઉત્તર પ્રદેશના શ્રવસ્તીના ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા માટે પ્રચાર રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે. જોકે હું માનુ છુ કે દેશની સંપત્તિ અને સંસાધનો પર પ્રથમ અધિકાર દેશના ગરીબ લોકોનો છે. છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ ગરીબોને અમે ઘર બનાવી આપ્યા, હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અમારા કામોને પલટાવવા માગે છે અને આ ચાર કરોડ ગરીબોના મકાનોને તાળા મારી દેવા માગે છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે 50 કરોડ લોકોના જનધન ખાતા ખોલી આપ્યા છે. ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું છે કે તેઓ આ ખાતા બંધ કરીને લોકોના નાણા ઉપાડી લેશે. અમે દરેક ગામમાં વીજળી કનેક્શન પુરુ પાડયું છે, વિપક્ષ તમારુ વીજળી કનેક્શન પણ કાપી નાખશે.

જ્યારે ઉત્તર પ્રદેશના બસતીમાં રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાકિસ્તાન પ્રત્યે સહાનુભુતી ધરાવે છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી તાજેતરમાંં ઉત્તર પ્રદેશમાં સાથે રેલીઓ કરી રહ્યા છે. જેના પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે 2017માં આ બન્ને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં સાથે પ્રચાર કર્યો હતો અને હારનો સામનો કરવો પડયો હતો. હવે ફરી આ બન્ને નેતાઓ સાથે પ્રચાર કરીને એક નિષ્ફળ ગયેલી ફિલ્મ ફરી રીલીઝ કરી રહ્યા છે.

મોદીએ દિલ્હીમાં પણ રેલીને સંબોધી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન કોમવાદી, જાતિવાદી અને વંશવાદી છે. વિપક્ષ પાકિસ્તાનથી ડરી રહ્યો છે અને કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. શું તેઓને ખબર નથી કે 56 ઇંચની છાતી શું છે? નબળી કોંગ્રેસ સરકાર નહીં પણ મજબુત મોદી સરકાર એટલે 56 ઇંચની છાતી.

- Advertisement -

મોદી સરકાર જણાવે કે અદાણીનું કૌભાંડ છુપાવવા કેટલા ટેમ્પો ભરી રૂપિયા લીધા? : રાહુલ ગાંધીનો પ્રશ્ન 

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર અને અદાણીનું મોટુ કોલસા કૌભાંડ બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય મિત્ર અદાણી દ્વારા હલકી ક્વોલિટીનો કોલસો ત્રણ ગણો ઉંચો ભાવ લઇને વેચવામાં આવ્યો હતો. આ કોલસાનો ઉપયોગ સરકાર દ્વારા વીજળી ઉત્પાદન માટે કરાયો હતો, આમ નાગરિકો ઉંચા વીજળી બિલ ચુકવી રહ્યા છે. જ્યારે મોદી પોતાના મિત્રને ફાયદો પહોંચાડી રહ્યા છે. જોકે રાહુલ ગાંધીના આ આરોપોને લઇને અદાણી ગુ્રપ દ્વારા હાલ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ, અગાઉ રાહુલે કેટલાક આરોપો લગાવ્યા હતા તે મુદ્દે સ્પષ્ટતા કરી હતી.

ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)ને મળેલા દસ્તાવેજોને ટાંકીને પ્રકાશિત અહેવાલમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો, જેને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે મુદ્દે ઇડી, સીબીઆઇ અને આઇટીને મૌન રાખવા માટે કેટલા ટેમ્પો ભરીને રૂપિયા લેવામાં આવેલા તે સવાલનો જવાબ નરેન્દ્ર મોદી આપશે? 4 જુન (ચૂંટણી પરિણામ) બાદ ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ કૌભાંડની તપાસ કરશે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અદાણી દ્વારા વર્ષ 2014માં ઇન્ડોનેશિયાથી હલકી કક્ષાનો કોલસો ખરીદવામાં આવ્યો હતો, જેને બાદમાં સરકારી કંપની તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન કોર્પોરેશનને કોલસાની ક્વોલિટી ઉંચી બતાવીને ત્રણગણા ઉંચા ભાવે વેચ્યો હતો. અદાણીએ આ ડીલથી ત્રણ હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા જ્યારે આમ નાગરિકો ઉંચા વીજળી બિલોથી પરેશાન થતા રહ્યા.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સૈન્ય પણ અગ્નિવીર યોજના નથી ઇચ્છતી, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા બાદ આ અગ્નિવીર યોજનાને કચરા પેટીમાં નાખી દેવામાં આવશે. મોદી સરકારે દેશના જવાનોને મજૂર બનાવી નાખ્યા છે. અમારી સરકાર આ યોજનાને રદ કરીને કાયમી નોકરી આપશે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે, મોદીનો આ દાવો જુઠો છે. કોંગ્રેસ 55 વર્ષ સુધી સત્તામાં રહી તેમ છતા કોઇના પણ ધાર્મિક અધિકારોને છીનવી લેવાનો પ્રયાસ નથી કર્યો.

You Might Also Like

બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે

જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ

દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત

TAGGED: PM Modi, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચારેય ત્રાસવાદી ‘સ્યુસાઈડ બૉમ્બર’: ગમે તેની જાન લેવા, પોતાની જાન દેવાની તૈયારી હતી
Next Article ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજકોટથી માતાના મઢસુધીની પદયાત્રા યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પ્રેમમંદિર અને પોપટપરાના આવાસો ખખડી જતાં રિપેરિંગની નોબત: રૂ. 16 કરોડ ખર્ચાશે
મોરબીમાં લૂંટ: વેપારી પાસેથી રૂપિયા 3.50 લાખ ભરેલો થેલો ઝૂંટવાયો
મોરબીના પરાબજાર વિસ્તારમાં અવારનવાર વીજ કાપ અને સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાલાકી
મોરબી ઝોન-2ના વોર્ડ નંબર – 4 તેમજ ત્રાજપર વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું
મોરબીમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે રૂ. 40.47 કરોડનો નવો શુદ્ધિકરણ પ્લાન્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?