By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 day ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 day ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 day ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 day ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 day ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 day ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’
રાજકોટ

‘આદર્શ માનવ અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ભાગવત ગીતાનું શિક્ષણ જરૂરી છે’

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રામકથા અયોધ્યા નગરીમાં ચોથા અને પાંચમાં દિવસે સતત ધર્માનુરાગી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ

કથા ઉપદેશ નથી, ઉપચાર છે… ભવ રોગને મટાડવાની દવા-ઔષધ છે, રામ કોઈને મારતા નથી, માનવીના અપરાધો મારે છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સના વિશાળ મેદાન અયોધ્યા નગરી ખાતે સેવા કાર્યોના પ્રહરી સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર ના યજમાન પદે યોજાયેલ શ્રીમદ ભાગવત- ભાગવત કે રામ કથાના ચોથા અને પાંચમા દિવસે શનિ અને રવિવારે શહેરના ધર્મનું રાગી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિમાં વ્યાસપીઠેથી પૂજ્ય રમેશભાઇ ઓઝા એ ભાગવત-રામાયણની જ્ઞાન અને પ્રેરણા યુક્ત ભેળ નો રસાસ્પદ કરાવ્યો હતો. આ ભેળ સાત્વિક સ્વાસ્થ્યવર્ધક અને ભવ રોગ મટાડવાની અક્ષર ઔષધી છે એમ શ્રી રમેશભાઈ એ વ્યાસ પીઠેથી ભારપૂર્વક જણાવ્યું હતું.
કથાયાત્રાના ચતુર્થ દીને કથાના પ્રારંભમાં પૂજ્ય શ્રી રમેશભાઈ એ કહ્યું કે, વિશ્વના માનવ સમાજ માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ બે અવતારો અગત્યના છે. વેદો સમસ્ત ધર્મનો મૂળ છે… બ્રહ્મ એવો વેદ. રામાયણ મહાભારતમાં વેદ છે. આ બંને ધર્મગ્રંથોની પવિત્ર અને પ્રેરક કથા માત્ર ઉપદેશ નથી, માનવ જીવ માટે ઉપચાર છે, ભવ રોગને મટાડવાની દવા છે. માનવીના સર્વાંગી તંદુરસ્ત જીવન માટે આવી કથાઓ શ્રેષ્ઠ છે, સંસારીઓ માટે આ કથા ઔષધ છે, અને ગોપી ગણ માટે અમૃત છે.
કથાના આગળના ઉપક્રમે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે, આ ભાગવત કથામાં રામાયણનું મિશ્રણ છે, રામાયણના નવ મા સ્કંધમાં બે અધ્યાય ભાગવત છે, વિશ્વના માનવીઓના કલ્યાણ માટે રામાયણ અને ભાગવત કુશળ વેદો છે. રામાયણના રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે અને કૃષ્ણ ચંદ્રવંશના પ્રગટ થયા છે.
ચંદ્ર મનના માલિક-દેવ છે જ્યારે સૂર્ય બુદ્ધિના. મન-બુદ્ધિમાં રહેલી વાસના નો ત્યારે જ વિનાશ થાય છે જ્યારે શ્રીરામ શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો નથી. બુદ્ધિને નિર્વાસન કરવા માટે, શુદ્ધ કરવા માટે, સ્થિર કરવા માટે મનના માલિક-દેવ ચંદ્રનું અને બુદ્ધિના માલિક-દેવ સૂર્યનું આરાધના કરવું આવશ્યક છે. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. ભાગવત માય મૂળ કથા કૃષ્ણની હોવા છતાં પહેલા શ્રીરામ પધાર્યા છે, અને પછી કૃષ્ણ આવ્યા છે. માનવી રામજીની મર્યાદા નું પાલન કરે તો જ કૃષ્ણલીલા નો રહસ્ય સમજી શકે. કાલે રવિવારે કથા ના પાંચમા દિવસે કથા યાત્રા પ્રવાહને આગળ વધારતા પૂજ્ય રમેશભાઈ ઓઝા એ શ્રોતા સમુદાયને કહ્યું માનવ માટે રામ વિનાનું જીવન સંભવ નથી. ભાગવતના કૃષ્ણ અને રામાયણના રામ બ્રહ્મ છે. રામના સમયનો ધર્મ પુત્ર હતો. કૃષ્ણના સમયમાં ધર્મને યુગમાં સ્થાપિત કરવાનો હતો. સતયુગ, ત્રેતા યુગ અને દ્વાપરયુગમાં યજ્ઞ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી. કળિયુગમાં આજે પ્રભુના નામ સ્મરણથી ભવસાગર તરી જવાય છે. પ્રવર્તમાન કલિકાળમાં તનાવયુક્ત માનવ સમાજને ભાગવત જીવવાની નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરે છે.
સત્સંગ સ્વ ને ઓળખવાની પ્રક્રિયા છે, સત્સંગથી માનવીની વૃતિ અને પ્રવૃત્તિ બદલાઈ જાય છે. રામજીના સત્સંગ કરતા પણ રામાયણનો સત્સંગ વધુ અસરકારક છે. પરમાત્મા પ્રત્યક્ષ બિરાજે છે ત્યારે જે કામ પરમાત્મા સ્વયં કરી શકતા નથી. તે કામ પરમાત્માનું નામ કરે છે રામ નામથી પથ્થર તર્યા છે, જ્યારે રામજીના હાથથી નાખેલા પથ્થરો ડુબિયાનો રામાયણમાં ઉલ્લેખ છે.
કેટલાક જીવ એવા હોય છે કે જે રામજીના દર્શનથી પણ સુધરતા નથી. રાવણને રામજીના દર્શન થયા છે પણ તે ક્યાં સુધર્યા છે? રાવણ રામજીના દર્શન કરે છે, છતાં હાથમાં ધનુષ પણ લઈને રામજી સામે યુદ્ધ કરવા તૈયાર થયો છે… યોગ્ય તો એ હતું કે રામજીના દર્શન કર્યા પછી રાવણ ધનુષબાણ ફેંકી દે અને રામજીના શરણે આવે. પણ રાવણ એવો દુષ્ટ હતો કે, રામજીના દર્શનથી પણ સ્વભાવ સુધર્યો નહીં. એવો જ ભાગવત નો દુર્યોધન. દ્વારિકા નાથના દર્શન થયા છતાં દુર્યોધન સુધર્યો નહીં.
પરમાત્મા શ્રીકૃષ્ણ કૃપા કરીને દુર્યોધનને ઘરે પધાર્યા અને તેને સમજાવવા લાગ્યા. પ્રત્યક્ષ પરમાત્મા એને સમજાવે છે, છતાંય સુધર્યો નથી. માલિકને એ સામું જવાબ આપે છે.

કથા વિરમમા વ્યાસપીઠેથી ઉદગારિત થયેલ કેટલીક વાતોમાં રામના સમયમાં વાલી અને રાવણ પહેલવાન અને બળવાન હતા, સીતા સ્વયંવર, રાવણ, દુર્યોધન મરી ગયા પણ કળિયુગમાં રાવણ દુર્યોધનનો વંશ વધી ગયો છે. પારકુ ધન અહીંયા કરી બેસે તે દુર્યોધન છે, અને જેની આંખમાં કામ છે, જે આ જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ છે એ બધા રાવણ જેવા છે. પર સ્ત્રીનું જે ચિંતન કરે એ રાવણ, જે મનથી બહુ પાપ કરે એ વર્તમાન યુગના રાવણ જ છે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: audiences, AYODHYA, BHAGVADKERAM, Rajkot, RAMKATHA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ ક્લબ દ્વારા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરાયું
Next Article આરાધના ટી સ્ટોલમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?