ફ્રાન્સની દક્ષિણે પહાડી વિસ્તારમાં દુનિયાભરમાં સ્વચ્છ ઊર્જાના સ્રોત મેળવવાની કવાયત ચાલી રહી છે. આ માટે ભારત સહિત 35 દેશના વિજ્ઞાની કૃત્રિમ ‘સૂર્ય’ બનાવી રહ્યા છે. આ સૂરજ તૈયાર થઈ જશે, ત્યારે માનવ ઈતિહાસનું ઊર્જાનું સંકટ ખતમ થઈ જશે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહેલી દુનિયાની મુશ્કેલીઓ પણ કદાચ હળવી થશે. તેના થકી માત્ર એક ગ્રામ પરમાણુ ઈંધણથી આઠ ટન ઓઈલ જેટલી ઊર્જા હાંસલ કરી શકાશે. આ પરમાણુ મશીન પર અનેક વિજ્ઞાની જાતભાતના પ્રયોગો કરી રહ્યા છે.
ભારત સહિત 35 દેશના વિજ્ઞાની ‘સૂર્ય’ બનાવી રહ્યા છે
You Might Also Like
Follow US
Find US on Social Medias