By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    19 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    19 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    19 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    19 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    19 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    18 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    19 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    7 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    19 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય

અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 11:40 AM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર અઈં-171 એ આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી. માત્ર 9 મિનિટ પછી, વિમાન ક્રેશ થયું. આ અકસ્માતની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે.

બ્રિટનમાં BBCથી લઈને અમેરિકામાં ન્યૂ યોર્ક ટાઈમ્સ સુધી,
દરેક વ્યક્તિ આ ઘટનાને લગતી વિગતો આપી રહ્યા છે

- Advertisement -

BBC: 242 લોકોને લંડન લઈ જતું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં171 ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. ઋહશલવિફિંમફિ24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ ટેકઓફ થયાના થોડા સમય પછી, 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈએ હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર ઉૠઈઅએ જણાવ્યું હતું કે વિમાને રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ પછી, વિમાને એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 12 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટનને 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માત એરપોર્ટની બહાર થયો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

CNG: લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

- Advertisement -

12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી કાળા ધુમાડાના ગોટેગોટા ઘટનાસ્થળે છવાઈ ગયા હતા. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન ગેટવિક જતી તેની ફ્લાઇટ અઈં171 અકસ્માતનો ભોગ બની છે. એરલાઇને કહ્યું, “અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અપડેટ આપીશું.” ગેટવિક એરપોર્ટે પણ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી ટેકઓફ કર્યા પછી ફ્લાઇટ અઈં171 ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ભારતીય સમય મુજબ બપોરે 1:25 વાગ્યે ગેટવિક પહોંચવાનું હતું.

દુર્ઘટના પર વર્લ્ડ મીડિયા જગતની પ્રતિક્રિયા

ડેઇલી મેઇલ: વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થયું પબ્લિકો: લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું, જેમાં 7 પોર્ટુગીઝ સવાર હતા

વોશિંગ્ટન પોસ્ટ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રેશ થઈ ગઈ. એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને તેને ’દુ:ખદ અકસ્માત’ ગણાવ્યો. ભારતના જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન અમદાવાદ નજીક મેઘાણી નગર નામના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટના સ્થળે કાટમાળ વચ્ચે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સ: ભારતમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. ભારતના ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ વાતની પુષ્ટિ કરી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. Flightradar24 અનુસાર, આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. લંડન ગેટવિક એરપોર્ટે જણાવ્યું હતું કે વિમાન સ્થાનિક સમય મુજબ સાંજે 6:25 વાગ્યે લંડન પહોંચવાનું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 256થી 259 મુસાફરોની ક્ષમતા છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ સોશિયલ મીડિયા પર લખ્યું- અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી હું દુ:ખી છું. અમે હાઇ એલર્ટ પર છીએ. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની. એર ઇન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરી રહી છે તેમજ બચાવ ટીમને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.

ધ ગાર્ડિયન: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે બોઇંગ 787 વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતા. બ્રિટિશ સરકારે કહ્યું કે તે અકસ્માતમાં સંડોવાયેલા લોકોને મદદ કરવા માટે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે કહ્યું, “અમારી સંવેદના મુસાફરોના પરિવારો સાથે છે.”

ધ સન: બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ડોક્ટરોના છાત્રાલયમાં ક્રેશ થયું

53 બ્રિટિશ નાગરિકોને લઈ જતું એક પેસેન્જર વિમાન ભારતમાં ડોક્ટરોના છાત્રાલય સાથે અથડાયા પછી ક્રેશ થયું. એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે વિમાન લંડન ગેટવિક જઈ રહ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઇટમાં 169 ભારતીય, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો પણ હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

 

You Might Also Like

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

TAGGED: hmedabad plane crash, world media
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલામાં ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળક મળી આવ્યું
Next Article અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?