By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    7 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    7 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય

અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 11:40 AM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર અઈં-171 એ આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી. માત્ર 9 મિનિટ પછી, વિમાન ક્રેશ થયું. આ અકસ્માતની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે.

બ્રિટનમાં BBCથી લઈને અમેરિકામાં ન્યૂ યોર્ક ટાઈમ્સ સુધી,
દરેક વ્યક્તિ આ ઘટનાને લગતી વિગતો આપી રહ્યા છે

- Advertisement -

BBC: 242 લોકોને લંડન લઈ જતું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં171 ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. ઋહશલવિફિંમફિ24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ ટેકઓફ થયાના થોડા સમય પછી, 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈએ હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર ઉૠઈઅએ જણાવ્યું હતું કે વિમાને રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ પછી, વિમાને એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 12 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટનને 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માત એરપોર્ટની બહાર થયો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

CNG: લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

- Advertisement -

12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી કાળા ધુમાડાના ગોટેગોટા ઘટનાસ્થળે છવાઈ ગયા હતા. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન ગેટવિક જતી તેની ફ્લાઇટ અઈં171 અકસ્માતનો ભોગ બની છે. એરલાઇને કહ્યું, “અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અપડેટ આપીશું.” ગેટવિક એરપોર્ટે પણ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી ટેકઓફ કર્યા પછી ફ્લાઇટ અઈં171 ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ભારતીય સમય મુજબ બપોરે 1:25 વાગ્યે ગેટવિક પહોંચવાનું હતું.

દુર્ઘટના પર વર્લ્ડ મીડિયા જગતની પ્રતિક્રિયા

ડેઇલી મેઇલ: વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થયું પબ્લિકો: લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું, જેમાં 7 પોર્ટુગીઝ સવાર હતા

વોશિંગ્ટન પોસ્ટ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રેશ થઈ ગઈ. એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને તેને ’દુ:ખદ અકસ્માત’ ગણાવ્યો. ભારતના જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન અમદાવાદ નજીક મેઘાણી નગર નામના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટના સ્થળે કાટમાળ વચ્ચે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સ: ભારતમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. ભારતના ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ વાતની પુષ્ટિ કરી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. Flightradar24 અનુસાર, આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. લંડન ગેટવિક એરપોર્ટે જણાવ્યું હતું કે વિમાન સ્થાનિક સમય મુજબ સાંજે 6:25 વાગ્યે લંડન પહોંચવાનું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 256થી 259 મુસાફરોની ક્ષમતા છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ સોશિયલ મીડિયા પર લખ્યું- અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી હું દુ:ખી છું. અમે હાઇ એલર્ટ પર છીએ. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની. એર ઇન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરી રહી છે તેમજ બચાવ ટીમને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.

ધ ગાર્ડિયન: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે બોઇંગ 787 વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતા. બ્રિટિશ સરકારે કહ્યું કે તે અકસ્માતમાં સંડોવાયેલા લોકોને મદદ કરવા માટે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે કહ્યું, “અમારી સંવેદના મુસાફરોના પરિવારો સાથે છે.”

ધ સન: બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ડોક્ટરોના છાત્રાલયમાં ક્રેશ થયું

53 બ્રિટિશ નાગરિકોને લઈ જતું એક પેસેન્જર વિમાન ભારતમાં ડોક્ટરોના છાત્રાલય સાથે અથડાયા પછી ક્રેશ થયું. એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે વિમાન લંડન ગેટવિક જઈ રહ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઇટમાં 169 ભારતીય, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો પણ હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

 

You Might Also Like

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

સોમવાર સુધી સંસદ સ્થગિત

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ

TAGGED: hmedabad plane crash, world media
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલામાં ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળક મળી આવ્યું
Next Article અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

સોમવાર સુધી સંસદ સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?