અર્થામૃત: હે પાર્થ ! જે પુરુષ આ આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માને છે
એ પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે કે મારી શકે ? કથામૃત…
હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.
કથામૃત : જાપાનમાં રહેતા સોઇચિરો નામના એક ઇજનેરે કારમાં વપરાતા પિસ્ટનની ખાસ…