ચોમાસુ વિકએન્ડમાં મુંબઈ, 27મીએ ગુજરાતમાં પ્રવેશશે
-મેઘરાજા આવતા સપ્તાહમાં ગુજરાતમાં ટકોરા મારશે કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ…
અભયારણ્યોથી રાજ્ય સરકારને ટૂંકાગાળામાં કરોડોની આવક !
ગુજરાતના અનેક અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો એક વર્ષમાં 509956 પ્રવાસીઓએ મુલાકાત લીધેલું…
આજે શહેર ભાજપ દ્વારા નાના મવા સર્કલ ખાતે વિશાળ જનસભા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જનસભાને સંબોધશે ખાસ-ખબર સંવાદદાતા શહેર ભાજપ પ્રમુખ…
રાજય સરકારે સાત IAS ઓફિસરોના જવાબદારી અને હોદ્દામાં ફેરફાર કર્યા
-અશ્વીનીકુમારને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ પદની નવી જવાબદારી સોંપાઈ ગુજરાત સરકારે, સાત…
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી થઇ: દોઢ લાખ સુરતીઓએ વિશ્વ વિક્રમ સર્જ્યો
વિશ્વ યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે…
કચ્છ, દ્વારકા, જામનગરના 573 ગામડાંમાં હજી અંધારપટ
વાવાઝોડાથી વીજક્ષેત્રને રૂા.783 કરોડના નુકસાનનો દાવો, પણ વાસ્તવિકતા અલગ! ઉત્તર ગુજરાતના 1,120…
રાજ્યમાં કાલે 60 હજાર સ્થળે યોગ-ડે ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે મુખ્યમંત્રી અને ભાજપ…
વાવાઝોડાની અસર: સૌરાષ્ટ્ર-કચ્છમાં સિઝનનો 39% વરસાદ વરસી ગયો
કચ્છ, દ્વારકા, પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં 218 થી 1131% વધુ વરસાદ ખાસ-ખબર…
મોસાળ સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ: ભક્તોએ ઉત્સાહભેર કર્યા ભાણેજનાં વધામણાં
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72…
અમદાવાદ રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મોનિટરિંગ
અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

