By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    16 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    16 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    17 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    17 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    17 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’
રાષ્ટ્રીય

‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

દેશને ચાણક્ય જેવાં નેતૃત્વની જરૂર : લેખક અમિષ ત્રિપાઠી

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

દેશના જાણીતા લેખક અમિષ ત્રિપાઠીએ લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તેઓ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાજપને મત આપવા માંગે છે. ‘જવશદફ ઝશિહજ્ઞલુ’થી દેશભરમાં જાણીતા બનેલા લેખક અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે રાજનીતિ પર કંઈ નહીં બોલવાનો નિયમ બનાવ્યો હતો, પરંતુ તેઓ પોતે જ બનાવેલા આ નિયમને તોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની રાષ્ટ્રીય સરકારને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જરૂરી છે કે, ભાજપના ઉમેદવારોના માધ્યમથી PM મોદીને વોટ આપવામાં આવે.

પોતાના નિર્ણય પાછળની વિચારસરણીને સમજાવતા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, ગરીબીમાં નાટકીય રીતે ઘટાડો થયો છે, ભારતની નાણાંકીય સ્થિતિ અને આવક મજબૂત થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક સુધારો થયો છે, આ સુધારો તેઓ મુંબઈથી જોઈ શકે છે, જ્યાં તેઓ રહે છે. સાથે જ વારાણસીમાં પણ તેમને આ સુધારો જોવા મળ્યો છે. ૠઉઙ વિકાસ દર વધી રહ્યો છે, સ્ટાર્ટઅપ્સને સમર્થન મળી રહ્યું છે, લઘુ ઉદ્યોગો માટે લોન આપવામાં આવી રહી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે તેમણે તેમના વાચકો, ખાસ કરીને યુવાનો પાસેથી સાંભળ્યું છે.

આ કારણો ઉપરાંત, અમિષ ત્રિપાઠીએ ગણાવ્યું કે, જન કલ્યાણની યોજનાઓ પણ સામાન્ય લોકો સુધી સીધી પહોંચી રહી છે, જ્યારે પહેલાં તેમાં ગેરરીતિઓ થતી હતી. જોકે, તેમણે PM નરેન્દ્ર મોદીને મત આપવાનું મહત્વનું કારણ એ ગણાવ્યું છે કે, 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી જે વૈશ્વિક વ્યવસ્થાઓનો જન્મ થયો હતો, તે હવે તેના અંત તરફ છે. IIM કોલકાતામાં ભણેલા અમિષનું માનવું છે કે, વિશ્વના જુદા-જુદા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, જૂનાં ગઠબંધનો તૂટી રહ્યાં છે.

- Advertisement -

અમિષ ત્રિપાઠીનું માનવું છે કે, પેઢીઓમાં એકવાર આવતી કોરોના જેવી મહામારીની અસરોનો સામનો કરવા માટે વિશ્વ એકસાથે આવવા સક્ષમ નથી. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ ઋણ સંકટ છે, સમુદ્રી ચાંચિયાગીરીનો મુદ્દો છે, યુદ્ધમાં વપરાતા હાઈટેક હથિયારોની કિંમતમાં ઘટાડો થયો છે, જેના કારણે હુથી વિદ્રોહીઓ સુએઝ નહેરને રોકી શકે છે, પર્યાવરણની સમસ્યા છે. આ સમસ્યાઓને ટાઈમ બોમ્બ ગણાવતાં અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આમાંથી મોટા ભાગની સમસ્યાઓનો સામનો કરવા માટે દુનિયા તૈયાર નથી, જ્યારે આ તો ફાટવા માટે તલપાપડ છે.
અમિષ ત્રિપાઠી એવા લેખક છે, જેમના પુસ્તકોની 75 લાખથી વધુ નકલો વેચાઈ છે. તેમણે કહ્યું, જ્યારે કોઈ વૈશ્વિક વ્યવસ્થા ધ્રુજી ઉઠે છે, ત્યારે તે સામાન્ય રીતે અરાજકતા, ઉથલપાથલ અને ઘણીવાર યુદ્ધ તરફ દોરી જાય છે. આપણે અરાજકતા અને ગહન પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ અને વિશ્વ હવે પોતાના પગ પર ઊભું રહી શકે છે કે નહીં, તે આગામી સદીઓ માટે વૈશ્વિક વ્યવસ્થા નક્કી કરશે. આવા સંવેદનશીલ સમયમાં આપણને એક ઉમદા નેતૃત્વની જરૂર છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે અસાધારણ નેતૃત્વ હતું. તેનાથી વર્તમાન વૈશ્વિક ઓર્ડરનો જન્મ થયો, જે ઞજઅ માટે ફાયદાકારક રહ્યું.

દોઢ દાયકા સુધી અનેક બેન્કોમાં કામ કરી ચૂકેલા અમિષ ત્રિપાઠી કહે છે કે, વૈશ્વિક ઇતિહાસના આવા નિર્ણાયક સમયમાં આપણને એવા નેતૃત્વની જરૂર છે જે ઊંડી પ્રેરણા અને ઉત્તમ ક્ષમતાઓથી સજ્જ હોય, મહેનતુ હોય અને જનતાને પોતાની સાથે લઈને ચાલે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા ઘણા લોકો છે, ઘણા જુદું વિચારે છે. લેખકે ઙખ મોદીની વિરુદ્ધમાં રહેલા લોકોને અપીલ કરી છે કે, ઇતિહાસના આ મોટા વળાંક પર આપણને સ્પષ્ટ બહુમતીવાળી મજબૂત સરકારની જરૂર છે જે વિશ્વ સાથે સારો તાલમેલ જાળવી શકે અને અશાંતિના આ સમયમાં પણ ભારત શીર્ષ પર પહોંચે તે સુનિશ્ચિત કરી શકે.

2019માં ભારત સરકાર દ્વારા લંડન સ્થિત ‘ધ નેહરુ સેન્ટર’ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદથી રાજદ્વારી કાર્યમાં પણ સક્રિય રહેલા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, જો ભારત મજબૂત છે તો આપણા બધા પાસે મજબૂત બનવાની તક છે. તેમણે કહ્યું કે, જો ભારત પાછળના (1950-1990) દાયકાઓની જેમ નબળું રહેશે તો આપણે પણ નબળા રહીશું. અમિષ ત્રિપાઠી કહે છે કે, આ યુગમાં આપણે મોટા દેશો સાથે કરાર કરીને આપણા રાષ્ટ્રીય હિત માટેનાં પરિણામો મેળવીએ છીએ, જેમ કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું.

અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં આપણાં દેશ અને અને આપણી સભ્યતાને ચાણક્ય નીતિ પર ચાલનારા નેતૃત્વની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં બન્યા રહે તે આપણી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના મતવિસ્તારમાં ગઉઅ ઉમેદવારને મત આપશે. નોંધનીય છે કે, ભારતમાં સાત તબક્કામાં લોકોસભા ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. ભાજપે આ વખતે ‘400 પાર’નો નારો આપ્યો છે અને વડાપ્રધાન મોદી પણ જોરદાર રેલીઓ કરી રહ્યા છે.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

TAGGED: business increased, PM Modi, public welfare schemes
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4,650 કરોડની રકમ જપ્ત
Next Article અક્ષર માર્ગ ઉપર આવેલા ફ્લેટનો વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?