By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    14 hours ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    14 hours ago
    દિલ્હી વિસ્ફોટ બાદ પાકિસ્તાન વાયુસેના એલર્ટ
    16 hours ago
    ઈસ્લામાબાદ કોર્ટ પાસે કારમાં સિલિન્ડર ફાટવાથી બ્લાસ્ટ, 12ના મોત, 20થી વધુ ઘાયલ
    17 hours ago
    અમેરિકા: સેનેટે ફંડિંગ પેકેજને મંજૂરી આપી, તેને ગૃહમાં મોકલીને સરકારી શટડાઉનનો અંત આવશે
    18 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તિરુપતિમાં મુકેશ અંબાણી તરફથી અન્ન પ્રસાદમ ટ્રસ્ટ માટે અદ્યતન રસોડું ભેટ
    15 hours ago
    હાઈવે રક્તરંજિત: માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર 30 વર્ષના ઉચ્ચ સ્તરે
    16 hours ago
    બિહાર ચૂંટણી બીજા તબક્કાનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં 47.62% મતદાન થયું
    16 hours ago
    11 રાજ્યોમાં હાઈ એલર્ટ
    16 hours ago
    દિલ્હીનું આઝાદ મેદાન પણ ટાર્ગેટ પર હતું
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
    નમો 1: હરમનપ્રીત કૌર, ટીમ ઈન્ડિયાએ PM મોદીને ખાસ હસ્તાક્ષરવાળી જર્સી ભેટમાં આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    17 hours ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
    લોકપ્રિય પ્રવાસ ઈન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું 32 વર્ષની વયે અવસાન થયું
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો
અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor
Last updated: 2025/06/05 at 12:28 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદમાં મુખ્યમંત્રીની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સિંદૂર વન બનાવવામાં આવ્યું

- Advertisement -

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કર્યું 

આજે એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદમાં ઉજવણી કરી હતી. વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સિંદૂર વન બનાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે વિશ્વ પર્યાવરણના દિવસે સિંદૂર વનની શરૂઆત કરવામાં આવી હતી. અહીં 551 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ સિંદૂર વનમાં સિંદૂરના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આતંકી હુમલામાં મોત થયેલા લોકોના નામે સિંદુર વનમાં વૃક્ષો ઉછેરવામાં આવશે. મહત્વનું છે કે, જળ યાત્રા પહેલા માં ફરી પાણી ભરવામાં આવશે. આ સાથે મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા છે.

- Advertisement -

 

અમદાવાદમાં ચોમાસામાં 40 લાખ વૃક્ષો રોપવાનું પ્લાનીંગ કરાયું છે. દિલ્લી દરવાજાના સમારકામની કામગીરી કરવામાં આવશે. પ્લાસ્ટિક રી સાયકલ કરવા માટે 7 જગ્યાએ પ્લાન મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગામી સમયમાં પાર્ટી પ્લોટ, હાલમાં બોટલ ક્રશ મશિન મૂકવામાં આવશે.

ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ વન કવચ શહેરી, ઉપ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીન આવરણ બનાવીને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. આનાથી વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન થાય છે અને ખેડૂતોની રોજગારીમાં પણ વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

You Might Also Like

વાંકાનેરની જામસર ચોકડીથી માટેલ ગામના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માંગ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ: 500 મણ કપાસ બળી ગયો

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હળવદમાં પોલીસનું સઘન ચેકિંગ

મોરબીમાં ઇન્ડિયા’ઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શૉ સીઝન 8 માટે મેગા ઑડિશનનું આયોજન

રાજપર ગામે પીવાના પાણીની લાઈનમાંથી અચાનક મૃત માછલાં નીકળતાં હાહાકાર

TAGGED: Ahemdabad Sindoor Forest, Chief Minister Bhupendra Patel, World Environment Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
Next Article KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વાંકાનેરની જામસર ચોકડીથી માટેલ ગામના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માંગ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ: 500 મણ કપાસ બળી ગયો
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હળવદમાં પોલીસનું સઘન ચેકિંગ
મોરબીમાં ઇન્ડિયા’ઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શૉ સીઝન 8 માટે મેગા ઑડિશનનું આયોજન
રાજપર ગામે પીવાના પાણીની લાઈનમાંથી અચાનક મૃત માછલાં નીકળતાં હાહાકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

વાંકાનેરની જામસર ચોકડીથી માટેલ ગામના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાત

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ: 500 મણ કપાસ બળી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોરબી

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હળવદમાં પોલીસનું સઘન ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?