By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    1 day ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    1 day ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    36 seconds ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    3 minutes ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    2 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    3 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    24 hours ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    1 day ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    3 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    5 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    1 day ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    3 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલથી નવરાત્રીનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને અખંડ જ્યોતના નિયમો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > કાલથી નવરાત્રીનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને અખંડ જ્યોતના નિયમો
ધર્મ

કાલથી નવરાત્રીનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને અખંડ જ્યોતના નિયમો

Khaskhabar Editor
Last updated: 2024/10/02 at 5:06 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાને નવરાત્રીના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. આ અનુષ્ઠાન 3 ઓક્ટોબર 2024એ છે. આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.

03જી ઓક્ટોબરથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે, જે દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધ-ઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે. વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ છે, આસો માસની નવરાત્રિ દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે. નવરાત્રિ એટલે નવ રાત્રિનું પૂજન, જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્વાનો જણાવતા હોય છે, જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજા જીવને સદગતિ અને પૂર્વજન્મના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા.

- Advertisement -

નવરાત્રિ દરમિયાન ઘટ (કળશ)ના સ્થાપન પણ વિશેષ ભાવ રહેલો હોય છે, તેની નવ દિવસ સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શન માંગી લે છે જે મુજબ સવારે, બપોરે અભિજિત નક્ષત્રમાં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું, પણ રાત્રે ન કરવું વગેરે, નવરાત્રિમાં ઘટની અંદર અખંડદીપ પ્રાગટ્ય ખૂબ પ્રભાવશાળી છે, તેમાંથી રાત્રી દરમિયાન દીપકના પ્રકાશ વડે શક્તિશાળી ઊર્જાથી ભક્તિ કરનારની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો ઉદ્ધાર કરે છે અને ઘરમાં રહેલી નકરાત્મક શક્તિ દૂર થાય છે, ભક્તિનો હેતુ પણ જો યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય, માતાજી ભક્તનો ભાવ જુએ છે અને તે ખુશ થાય છે, જાણો કળશ સ્થાપનાના મુહૂર્તથી લઈને તમામ વિધિ વિશે… કળશ સ્થાપના બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્ત્વનું આવાહન- કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં સ્થિત શક્તિ તત્ત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું. શક્તિ તત્ત્વને કારણે ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત દુર્ગાપૂજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે.

નવરાત્રીની શરૂઆત
દુર્ગા પૂજાની શરૂઆત ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાથી થાય છે. માટે ઘટ-સ્થાપનાને આ 10 દિવસીય ઉત્સવના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. ઘટ સ્થાપનાની સાથે જ આ અવસર પર માતાજીની અખંડ જ્યોતિ પણ પ્રજ્વલીત કરવામાં આવે છે.

નિયમ અને મુહૂર્ત
આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.

- Advertisement -

ઘટ સ્થાપના મુહૂર્ત 2024
શારદીય નવરાત્રી પૂજન અશ્વિન મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટ-સ્થાપના શરૂ થાય છે. પંચાંગ અનુસાર વર્ષ 2024માં ઘટ-સ્થાપનાનું સર્વોત્તમ મુહૂર્ત બૃહસ્પતિવાર 3 ઓક્ટોબર 2024 આસો સુદ એકમ
શુભ ચોઘડિયું સવારે 06.32 થી 08.01 સુધી
ચલ ચોઘડિયું સવારે 10.59 થી 12.28 સુધી
લાભ ચોઘડિયું બપોરે 12.28 થી 01.57 સુધી
અમૃત ચોઘડિયું બપોરે 01.57 થી 03.26 સુધી
શુભ ચોઘડિયું સાંજે 04.55 થી 06.25 સુધી
શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 6.40 થી 8.00 સુધી અને સવારે 11.05 થી બપોરે 1.00 વાગ્યા સુધી

અખંડ જ્યોતના નિયમ
ધાર્મિક ગ્રંથો અનુસાર અખંડ જ્યોતને હંમેશા પૂજા સ્થાન કે ઘરના મંદિરના ઈશાન કોણમાં સ્થાપિત કરવી જોઈએ.

અખંડ જ્યોતની પૂજા
નવરાત્રીમાં માતાજીની સાથે અખંડ જ્યોતની પૂજા પણ કરવી જોઈએ. કારણ કે હિંદૂ ધર્મમાં અખંડ જ્યોતને માતાજીનું પ્રતીક માનવામાં આવે છે.

ઘર બંધ ન રાખો
માન્યતા છે કે જે ઘરમાં અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવે છે તે ઘરને બંધ ન રાખવું જોઈએ અથવા તો ખુલ્લુ રાખીને ક્યાંક જવું પણ ન જોઈએ.

તામસિક ભોજન ન બનાવો
અખંડ જ્યોતિની પવિત્રતા યથાવત રહે તે માટે ઘરમાં ભૂલથી પણ તામસિક ભોજન ન બનાવો. કહેવાય છે કે જે નવરાત્રીનું વ્રત કરે છે. તેમને તામસિક ભોજનની ગંધ અને દર્શનથી પણ દૂર રહેવું જોઈએ.

અખંડ જ્યોત ઓલવવા ન દો
જે લોકો અખંડ જ્યોત સ્થાપિત કરે છે તેમણે ખૂબ જ સજાગ રહેવું જોઈએ. તેમણે જ્યોત સમય સમય પર ચેક કરતા રહેવું. તેમાં ઘી અને દિવેટને ચેક કરતા રહો અને તેને ઓલવવા ન દો.

કળશ સ્થાપના શા માટે?

નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે.
ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે.
કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, એનાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.

You Might Also Like

ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન

રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ PCBનો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
Next Article સોનાના ભાવમાં ઘટાડો જાણો આજના રેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
મેટોડામાં દોઢ માસ પૂર્વે ઘરફોડ ચોરીને અંજામ આપનાર MPની ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની 6 જગ્યા ખાલી: ભરતી ઇન્ટરવ્યુ 26 ઑગસ્ટે
આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી
ચોટીલા ખાનગી ક્લિનિકના તબીબની દાદાગીરી સામે પ્રાંત અધિકારીનું સમન્સ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધર્મ

ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?