By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    11 hours ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    11 hours ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    14 hours ago
    અમેરિકા-ભારત વેપાર સોદો ‘બહુ દૂરના ભવિષ્યમાં’ અપેક્ષિત છે: અમેરિકાના વાણિજ્ય સચિવ લુટનિક
    15 hours ago
    રશિયાએ યુક્રેન સાથે શાંતિ મંત્રણામાં એક કલાકમાં જ સમાપ્ત, કોઈ નક્કર પરિણામ નહીં
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોરક્કોમાં ઇદના તહેવારમાં બકરાની કુરબાની પર પ્રતિબંધ, ફરમાન સામે લોકો ગુસ્સે ભરાયા
    11 hours ago
    BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો: કોંગોમાં ભયાનક સ્થિતિ
    11 hours ago
    બાઇડેનને 2020માં મારી નંખાયા, આ તેમનો રોબોટિક ક્લોન છે : ટ્રમ્પ
    11 hours ago
    અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું
    11 hours ago
    PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2025: આજે અમદાવાદમાં RCB vs PBKS વચ્ચે ફાઈનલ જંગ
    16 hours ago
    ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો: નોર્વેના કાર્લસને ગુસ્સામાં બોર્ડ પર હાથ પછાડ્યો
    1 day ago
    મુંબઈને પરાસ્ત કરીને પંજાબ ફાઇનલમાં : શ્રેયસની કેપ્ટન ઇનિંગ
    1 day ago
    વિરાટ કોહલીના બેંગલુરુ વન 8 કોમ્યુન પબ વિરુધ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી
    2 days ago
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    14 hours ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    2 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    5 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    7 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    6 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે
રાજકોટ

ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે

Khaskhabar Editor
Last updated: 2024/08/22 at 5:19 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટમાં સિંચાઇ વિભાગે આજીમાં 132 MCFT પાણી ઠાલવ્યું

આજીડેમની સપાટી 21 ફૂટને પાર : જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં

- Advertisement -

બે મહિના ચાલે તેટલું પાણી મંગાવવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારી મેઘમહેર વરસી છે. જોકે, રાજકોટ શહેર પર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ નહીં પડતા ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડયો છે. જેમાં મનપા દ્વારા આજી અને ન્યારી ડેમમાં દોઢેક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આજી-1 ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 ખઈઋઝ પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી ઠલવાઇ જતા આજીડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચી છે. ચાલુ મહિનાના અંત સુધી આજીડેમમાં દૈનિક 20 ખઈઋઝ જેટલું પાણી ઠાલવવામાં આવશે. ત્યાર બાદ ન્યારી ડેમમાં નર્મદાનાં નીર આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજી-1 ડેમમાં હાલમાં 388 ખઈઋઝ અને ન્યારી-1માં હાલ 382 ખઈઋઝ નીર છે. જે આગામી દોઢેક માસ ચાલી શકે તેમ હોવા છતાં સૌનીથી નીર માગવા માટે પુરતો સમય આપવો જરૂરી હોવાથી વરસાદની રાહ જોયા વગર મનપાએ સરકારને પત્ર પાઠવ્યો હતો. અને આજી-1માં 400 તેમજ ન્યારી ડેમમાં 350 ખઈઋઝ મળી ઓગસ્ટમાં સૌની યોજનાથી વધુ 750 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) નર્મદા નીરની માગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખાયો હતો.

- Advertisement -

વોટર વર્કસનો હવાલો સંભાળતા ઈજનેર દેથરીયાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા લખવામાં આવેલા પત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનાં સિંચાઈ વિભાગ દ્વારા સૌપ્રથમ આજીડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને દૈનિક 18-20 ખઈઋઝ પાણી આવતું હોવાથી અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી આવી ચૂક્યું છે. ઓગસ્ટના અંત સુધીમાં 400 ખઈઋઝ પાણી આવી જવાની શક્યતા છે. ત્યાર બાદ ન્યારી ડેમ ખાતે પણ નર્મદાના 350 ખઈઋઝ નીર ઠાલવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના આજીડેમમાં 15 સપ્ટેમ્બર અને ન્યારીમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ હતું. હાલ જે રીતે પાણી વિતરણ થાય છે તે રીતે કરવામાં આગામી દોઢ-બે મહિના કોઈ મુશ્કેલી પડે એમ નહોતી. છતાં વરસાદ ના પડે તો 20 સપ્ટેમ્બર બાદ સમસ્યા થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી જ નર્મદાના પાણીની માગ કરવામાં આવી હતી. અને હવે આ પાણી આવી ગયા બાદ ડિસેમ્બર મહિના સુધી રાજકોટની જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ન્યારીમાં 600 અને આજીમાં 1800 ખઈઋઝ નર્મદાના પાણી સૌની યોજના મારફત ઠાલવવામાં આવ્યા હતા. ગતવર્ષે ઓગસ્ટ-સપ્ટેબરમાં પાછોતરા વરસાદ પડતા તેમાં ડેમ છલકાયા હતા. આ વખતે હજુ વરસાદના દિવસો બાકી છે. પણ જથ્થો ઘટતો જતો હોય સાવચેતી માટે મનપા દ્વારા વધુ બે મહિના ચાલે તેટલું પાણી મંગાવી લેવામાં આવ્યું છે.

You Might Also Like

હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ

રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત

રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

‘તેરા તુજકો અર્પણ’ યોજાયો: કુલ રૂા. 81,63,831ની રકમ પરત અપાવતી રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ

TAGGED: narmada, nyari, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મંકી પોકસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ
Next Article મહિલા અત્યાચાર : ભાજપના 151 વર્તમાન સાંસદ અને ધારાસભ્ય સામે રેપ સહિતના કેસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત
7મી એ મુખ્યમંત્રી જામનગરમાં: 430 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો
રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હુડકો પોલીસ ચોકી પાસેની સુધ્ધાંગ ડેરીના મિક્સ દૂધના અને નવનીત ડેરીના ભેંસના દૂધના નમૂના ફેઈલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટની ગોંડલ ચોકડીએ મોડીરાત્રે ત્રિપલ અક્સ્માત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?