By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    3 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    4 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    4 hours ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    2 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    4 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    3 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    4 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 hours ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 hours ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    3 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    3 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    4 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
રાષ્ટ્રીય

નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન

Khaskhabar Editor
Last updated: 2025/07/11 at 5:11 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

આ વર્ષે જ સંઘ વડા મોહન ભાગવત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને 75 વર્ષના થઈ રહ્યા છે

જોકે ભાજપ કે સંઘમાં નિવૃતિની કોઈ વયમર્યાદા હોવાનો ઈન્કાર : મોદી 75 વર્ષ પછી પણ ફરજ બજાવશે તેવું ખુદ અમિત શાહ કહી ચૂકયા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11

- Advertisement -

અનેક વખત મહત્વપૂર્ણ પરંતુ સંકેતાત્મક વિધાનો કરવા માટે જાણીતા બનેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (વડા) મોહન ભાગવતે નેતાઓની નિવૃતી વય મર્યાદા અંગે જણાવ્યું કે, જો તમે 75 વર્ષના થઈ જાવ તો તમને કોઈ અભિનંદન આપે તો સમજી લેવું જોઈએ કે હવે તમારે નિવૃત થઈ જવાનો સમય આવી ગયો છે અને અન્યને કામ કરવાની તક આપવી જોઈએ.

ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એક સમયના સંઘના ટોચના નેતૃત્વમાં સામેલ ગણાતા મોરેપંત પીંગલેના સ્મૃતિ સમારોહમાં મંતવ્ય આપતા સંઘવડા મોહન ભાગવતે આ ટીપ્પણી કરી હતી.

તેઓએ મોરેની રાજકીય ભવિષ્યવાણીને યાદ કરતા કહ્યું હતું કે, તેઓએ એક સમયે અમારી વાતચીતમાં કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ (ભાજપ તે સમયે વિપક્ષમાં હતો) એક સાથે થઈ જાય તો 276 બેઠકો મળી શકે છે અને વાસ્તવમાં તે સાચુ પડયું. તેઓએ કહ્યું કે, પીંગલેએ કયારેય પોતાની ઉપલબ્ધીઓની ચર્ચા કરી ન હોતી અને જયારે તેવી વાત આવતી તો સ્મીત કરીને વાત બદલી નાખતા હતા.

- Advertisement -

બીજી તરફ મોહન ભાગવતના આ વિધાનથી ફરી એક વખત નવી ચર્ચા છેડાઈ છે. વાસ્તવમાં આ વર્ષે જ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે અને જોગાનુજોગ પણ 75ના થશે. આમ તેમનો ઈશારો કઈ બાજુ હતો તેના પર હવે સૌ અનુમાન કરી રહ્યા છે.
જોકે એવું મનાય છે કે, તેઓનો સંકેત મોદી બાજુ નહીં હોય અગાઉ એક સમારોહમાં સેવા નિવૃતિ બાબતોમાં પોતાના વિધાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપવાદ ગણાવ્યા હતા તો બીજી તરફ હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પછી પણ સેવા નિવૃતી નહીં લે.
વાસ્તવમાં ભાજપમાં આ પ્રકારની જોગવાઈ હોવાનો અમિત શાહે ઈન્કાર કર્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રશેખર વામનકુલે એ પણ સોશ્યલ મીડીયા પર ભાજપમાં 75 વર્ષનો નિયમ હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતીથી રીટાયર્ડ થઈ જશે તેવી કોઈ વાત નથી.
અગાઉ અટલ બિહારી વાજપેયી 79 વર્ષે પણ દેશના વડાપ્રધાન બની રહ્યા હતા જયારે મોરારજી દેસાઈ 83 વર્ષ અને ડો. મનમોહનસિંહ 81 વર્ષે પણ વડાપ્રધાન હતા. ભાગવતના આ વિધાનો પર ઉધ્ધવ ઠાકરે જુથના પ્રવકતા સંજય નિરૂપમે ભાગવતનો ઈસારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભણી છે તેવું જણાવ્યું હતું.
નાગપુર યુનિ.ના પ્રો. ડો. શ્રીનિવાસ ખાંડવલેએ કહ્યું કે, આરએસએસમાં પણ કોઈ નિવૃતિ મર્યાદા નથી અને સંઘવડા પોતાની રીતે નિવૃત થઈ શકે છે. ભાજપમાં પણ તેવી સ્થિતિ છે. જો કે આરએસએસના પૂર્વ અગ્રણી દિલીપ દેવધરે કહ્યું કે, બન્નેમાંથી કોઈ નિવૃત થનાર નથી.

તમને જયારે 75ની વર્ષગાંઠે અભિનંદન આપે તો સમજી લેવું કે અન્ય માટે જગ્યા કરવાનો સમય થઈ ગયો છે : સંઘના કાર્યક્રમમાં ભાગવતના વિધાનોએ ચર્ચા છેડી

You Might Also Like

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

TAGGED: Sangh chief Bhagwat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા
Next Article વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂનાં લેવાયા
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા
મોરબી જેલમાં રેન્જ IG ગિરિશ પંડ્યાનું નિરીક્ષણ, કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર
મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?