By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    23 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    23 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    24 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    6 minutes ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    23 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    23 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    23 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    8 minutes ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન
રાષ્ટ્રીય

નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ : સંઘ વડા ભાગવતના સૂચક વિધાન

Khaskhabar Editor
Last updated: 2025/07/11 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આ વર્ષે જ સંઘ વડા મોહન ભાગવત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને 75 વર્ષના થઈ રહ્યા છે

જોકે ભાજપ કે સંઘમાં નિવૃતિની કોઈ વયમર્યાદા હોવાનો ઈન્કાર : મોદી 75 વર્ષ પછી પણ ફરજ બજાવશે તેવું ખુદ અમિત શાહ કહી ચૂકયા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11

- Advertisement -

અનેક વખત મહત્વપૂર્ણ પરંતુ સંકેતાત્મક વિધાનો કરવા માટે જાણીતા બનેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (વડા) મોહન ભાગવતે નેતાઓની નિવૃતી વય મર્યાદા અંગે જણાવ્યું કે, જો તમે 75 વર્ષના થઈ જાવ તો તમને કોઈ અભિનંદન આપે તો સમજી લેવું જોઈએ કે હવે તમારે નિવૃત થઈ જવાનો સમય આવી ગયો છે અને અન્યને કામ કરવાની તક આપવી જોઈએ.

ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એક સમયના સંઘના ટોચના નેતૃત્વમાં સામેલ ગણાતા મોરેપંત પીંગલેના સ્મૃતિ સમારોહમાં મંતવ્ય આપતા સંઘવડા મોહન ભાગવતે આ ટીપ્પણી કરી હતી.

તેઓએ મોરેની રાજકીય ભવિષ્યવાણીને યાદ કરતા કહ્યું હતું કે, તેઓએ એક સમયે અમારી વાતચીતમાં કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ (ભાજપ તે સમયે વિપક્ષમાં હતો) એક સાથે થઈ જાય તો 276 બેઠકો મળી શકે છે અને વાસ્તવમાં તે સાચુ પડયું. તેઓએ કહ્યું કે, પીંગલેએ કયારેય પોતાની ઉપલબ્ધીઓની ચર્ચા કરી ન હોતી અને જયારે તેવી વાત આવતી તો સ્મીત કરીને વાત બદલી નાખતા હતા.

- Advertisement -

બીજી તરફ મોહન ભાગવતના આ વિધાનથી ફરી એક વખત નવી ચર્ચા છેડાઈ છે. વાસ્તવમાં આ વર્ષે જ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે અને જોગાનુજોગ પણ 75ના થશે. આમ તેમનો ઈશારો કઈ બાજુ હતો તેના પર હવે સૌ અનુમાન કરી રહ્યા છે.
જોકે એવું મનાય છે કે, તેઓનો સંકેત મોદી બાજુ નહીં હોય અગાઉ એક સમારોહમાં સેવા નિવૃતિ બાબતોમાં પોતાના વિધાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપવાદ ગણાવ્યા હતા તો બીજી તરફ હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પછી પણ સેવા નિવૃતી નહીં લે.
વાસ્તવમાં ભાજપમાં આ પ્રકારની જોગવાઈ હોવાનો અમિત શાહે ઈન્કાર કર્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રશેખર વામનકુલે એ પણ સોશ્યલ મીડીયા પર ભાજપમાં 75 વર્ષનો નિયમ હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતીથી રીટાયર્ડ થઈ જશે તેવી કોઈ વાત નથી.
અગાઉ અટલ બિહારી વાજપેયી 79 વર્ષે પણ દેશના વડાપ્રધાન બની રહ્યા હતા જયારે મોરારજી દેસાઈ 83 વર્ષ અને ડો. મનમોહનસિંહ 81 વર્ષે પણ વડાપ્રધાન હતા. ભાગવતના આ વિધાનો પર ઉધ્ધવ ઠાકરે જુથના પ્રવકતા સંજય નિરૂપમે ભાગવતનો ઈસારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભણી છે તેવું જણાવ્યું હતું.
નાગપુર યુનિ.ના પ્રો. ડો. શ્રીનિવાસ ખાંડવલેએ કહ્યું કે, આરએસએસમાં પણ કોઈ નિવૃતિ મર્યાદા નથી અને સંઘવડા પોતાની રીતે નિવૃત થઈ શકે છે. ભાજપમાં પણ તેવી સ્થિતિ છે. જો કે આરએસએસના પૂર્વ અગ્રણી દિલીપ દેવધરે કહ્યું કે, બન્નેમાંથી કોઈ નિવૃત થનાર નથી.

તમને જયારે 75ની વર્ષગાંઠે અભિનંદન આપે તો સમજી લેવું કે અન્ય માટે જગ્યા કરવાનો સમય થઈ ગયો છે : સંઘના કાર્યક્રમમાં ભાગવતના વિધાનોએ ચર્ચા છેડી

You Might Also Like

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

TAGGED: Sangh chief Bhagwat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPના ઇટાવામાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ડૂબી: હિમાચલમાં 208 રસ્તા બંધ, સિક્કિમમાં બે પુલ તૂટ્યા
Next Article વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?