By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    13 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    13 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    13 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
રાષ્ટ્રીય

નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 4:26 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ત્રણ જ દિવસમાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયાં

- Advertisement -

રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરવી પડી તે પાછળનું અસલી કારણ બહાર આવ્યું

અમેરિકાથી સ્પેશિયલ ટીમ પાકિસ્તાન પહોંચી: ન્યૂક્લીયર લીકેજનું નિરીક્ષણ કરશે
ભારતના મિસાઈલમારામાં પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ભારે નુક્સાન થયું હતું. જેમાં તેનું ન્યૂક્લીયર પણ લીક થયું હતું અને આ જ કારણે આખું વિશ્ર્વ ચિંતામાં મૂકાયું હતું અને રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરી તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ કરાવવું પડ્યું હતું. ગઈકાલે રવિવારે અમેરિકાની એક સ્પેશ્યલ ટીમ પાકિસ્તાન પહોંચી છે અને આ ટીમ હવે ન્યૂક્લીયર લીકેજનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે અને તકેદારીનાં પગલાં લેશે.

વધુ એકાદ ભારતીય મિસાઈલ ખાબક્યું હોત તો પાકિસ્તાનનાં અણુબૉમ્બ પાકિસ્તાનમાં જ ફૂટી જાત અને અડધું પાકિસ્તાન સાફ થઈ જાત

- Advertisement -

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીનો સૌથી મોટો અને સૌથી આઘાતજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો સચોટ મિસાઇલ હુમલો હતો. જેણે માત્ર પાકિસ્તાનની લશ્કરી શક્તિને જ હચમચાવી નાખી ન હતી પરંતુ તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. ત્યારે સૂત્રોનું કહેવું એવું પણ છે કે શું ખરેખર આ એક કારણ હતું કે જેના લીધે પાકિસ્તાન ડરી ગયું અને આ હુમલા પછી 10 મેની સાંજે બંને દેશોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામની જાહેરાત કરી. શું પાકિસ્તાનના આ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝના વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર ઉભેલા ભયની વાત છુપાયેલી છે.?
નૂર ખાન એરબેઝ પહેલા ચકલાલા એરબેઝ તરીકે ઓળખાતું હતું. તે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં સ્થિત છે.

યુદ્ધવિરામ ન થયો હોત તો પાકિસ્તાનની બરબાદી નિશ્ર્ચિત હતી

દુનિયાને કલ્પના પણ નહોતી કે ભારત છેક ન્યૂક્લીયરના ઠેકાણા સુધી પહોંચી જશે

તે પાકિસ્તાન વાયુસેનાનું એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ છે. જે ટઈંઙ મૂવમેન્ટ્સ, રિકોનિસન્સ મિશન અને લાંબા અંતરના મિસાઇલ ઓપરેશન્સ માટે જવાબદાર છે. સૌથી અગત્યનું આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (જઙઉ) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ) ના મુખ્યાલયની ખૂબ નજીક છે. જે દેશના લગભગ 170 પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનનું સંચાલન કરે છે.
10 મેની સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઇલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર સચોટ હુમલો કર્યો. એક મીડિયા અહેવાલ મુજબ આ હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ હુમલાથી એરબેઝના મહત્વપૂર્ણ માળખાનો નાશ થયો અને પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છવાઈ ગયો. આ હુમલાથી પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલો તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે છે.

નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર આ હુમલો થયો. અન્ય અહેવાલો અનુસાર આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તેની પાસે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને ?‘શિરચ્છેદ’ કરવાની ક્ષમતા છે. એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે “પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેના પરમાણુ કમાન્ડનો નાશ કરી શકે છે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પહેલું પગલું હોઈ શકે છે.’

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતની બ્રહ્મોસ મિસાઇલ 1-2 કિલોમીટર વધુ સચોટ રીતે ટાર્ગેટને હિટ કરી હોત તો તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનનું કારણ બની શક્યું હોત. જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી અને ન તો ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ મળી છે. તેમ છતાં આ હુમલાથી પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક અહેવાલો અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગઈઅ ની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. જોકે પાકિસ્તાની મંત્રીએ પાછળથી દાવો કર્યો હતો કે આવી કોઈ મુલાકાત થઈ નથી.

નૂર ખાન એરબેઝ પર હુમલાના સમાચારથી અમેરિકામાં પણ ખળભળાટ મચી ગયો. એક અહેવાલ મુજબ એક સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ પરમાણુ યુદ્ધના ડરે તેમને સક્રિય રીતે મધ્યસ્થી કરવા દબાણ કર્યું. આનું સૌથી મોટું કારણ એ હતું કે ભારતને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સુધી સીધી પહોંચ હતી. અહેવાલો અનુસાર શુક્રવારે રાત્રે પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર થયેલા વિસ્ફોટ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ બેઝ માત્ર પાકિસ્તાન વાયુસેના માટે એક મુખ્ય પરિવહન કેન્દ્ર નથી પરંતુ તે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકની નજીક પણ આવેલું છે. જે તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટે જવાબદાર છે.
હુમલા પછી પાકિસ્તાને પણ તાત્કાલિક અમેરિકાનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો વચ્ચેની વાતચીતને યુદ્ધવિરામ તરફનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી.

અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલશે
ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન નૂર ખાન એરબેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ન્યૂક્લીયર લીકેજ થતાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયા હતા અને પાકિસ્તાન અમેરિકા, તૂર્કીયે, સાઉદી સહિતનાં દેશો પાસે યુદ્ધવિરામ કરાવવા માટે કરગર્યું હતું. ભારતીય મિસાઈલો છેક પાકિસ્તાનની 500 કિ.મી. અંદર સુધી પહોંચતા હવે પાક.નો સૈન્ય વડો અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે.

You Might Also Like

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

TAGGED: nuclear power plant, Nur Khan, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
Next Article રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?