By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    22 hours ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    22 hours ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    23 hours ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    23 hours ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    1 day ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
રાષ્ટ્રીય

નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 4:26 PM
Khaskhabar Editor 9 months ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ત્રણ જ દિવસમાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયાં

- Advertisement -

રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરવી પડી તે પાછળનું અસલી કારણ બહાર આવ્યું

અમેરિકાથી સ્પેશિયલ ટીમ પાકિસ્તાન પહોંચી: ન્યૂક્લીયર લીકેજનું નિરીક્ષણ કરશે
ભારતના મિસાઈલમારામાં પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ભારે નુક્સાન થયું હતું. જેમાં તેનું ન્યૂક્લીયર પણ લીક થયું હતું અને આ જ કારણે આખું વિશ્ર્વ ચિંતામાં મૂકાયું હતું અને રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરી તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ કરાવવું પડ્યું હતું. ગઈકાલે રવિવારે અમેરિકાની એક સ્પેશ્યલ ટીમ પાકિસ્તાન પહોંચી છે અને આ ટીમ હવે ન્યૂક્લીયર લીકેજનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે અને તકેદારીનાં પગલાં લેશે.

વધુ એકાદ ભારતીય મિસાઈલ ખાબક્યું હોત તો પાકિસ્તાનનાં અણુબૉમ્બ પાકિસ્તાનમાં જ ફૂટી જાત અને અડધું પાકિસ્તાન સાફ થઈ જાત

- Advertisement -

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીનો સૌથી મોટો અને સૌથી આઘાતજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો સચોટ મિસાઇલ હુમલો હતો. જેણે માત્ર પાકિસ્તાનની લશ્કરી શક્તિને જ હચમચાવી નાખી ન હતી પરંતુ તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. ત્યારે સૂત્રોનું કહેવું એવું પણ છે કે શું ખરેખર આ એક કારણ હતું કે જેના લીધે પાકિસ્તાન ડરી ગયું અને આ હુમલા પછી 10 મેની સાંજે બંને દેશોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામની જાહેરાત કરી. શું પાકિસ્તાનના આ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝના વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર ઉભેલા ભયની વાત છુપાયેલી છે.?
નૂર ખાન એરબેઝ પહેલા ચકલાલા એરબેઝ તરીકે ઓળખાતું હતું. તે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં સ્થિત છે.

યુદ્ધવિરામ ન થયો હોત તો પાકિસ્તાનની બરબાદી નિશ્ર્ચિત હતી

દુનિયાને કલ્પના પણ નહોતી કે ભારત છેક ન્યૂક્લીયરના ઠેકાણા સુધી પહોંચી જશે

તે પાકિસ્તાન વાયુસેનાનું એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ છે. જે ટઈંઙ મૂવમેન્ટ્સ, રિકોનિસન્સ મિશન અને લાંબા અંતરના મિસાઇલ ઓપરેશન્સ માટે જવાબદાર છે. સૌથી અગત્યનું આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (જઙઉ) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ) ના મુખ્યાલયની ખૂબ નજીક છે. જે દેશના લગભગ 170 પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનનું સંચાલન કરે છે.
10 મેની સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઇલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર સચોટ હુમલો કર્યો. એક મીડિયા અહેવાલ મુજબ આ હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ હુમલાથી એરબેઝના મહત્વપૂર્ણ માળખાનો નાશ થયો અને પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છવાઈ ગયો. આ હુમલાથી પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલો તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે છે.

નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર આ હુમલો થયો. અન્ય અહેવાલો અનુસાર આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તેની પાસે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને ?‘શિરચ્છેદ’ કરવાની ક્ષમતા છે. એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે “પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેના પરમાણુ કમાન્ડનો નાશ કરી શકે છે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પહેલું પગલું હોઈ શકે છે.’

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતની બ્રહ્મોસ મિસાઇલ 1-2 કિલોમીટર વધુ સચોટ રીતે ટાર્ગેટને હિટ કરી હોત તો તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનનું કારણ બની શક્યું હોત. જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી અને ન તો ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ મળી છે. તેમ છતાં આ હુમલાથી પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક અહેવાલો અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગઈઅ ની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. જોકે પાકિસ્તાની મંત્રીએ પાછળથી દાવો કર્યો હતો કે આવી કોઈ મુલાકાત થઈ નથી.

નૂર ખાન એરબેઝ પર હુમલાના સમાચારથી અમેરિકામાં પણ ખળભળાટ મચી ગયો. એક અહેવાલ મુજબ એક સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ પરમાણુ યુદ્ધના ડરે તેમને સક્રિય રીતે મધ્યસ્થી કરવા દબાણ કર્યું. આનું સૌથી મોટું કારણ એ હતું કે ભારતને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સુધી સીધી પહોંચ હતી. અહેવાલો અનુસાર શુક્રવારે રાત્રે પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર થયેલા વિસ્ફોટ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ બેઝ માત્ર પાકિસ્તાન વાયુસેના માટે એક મુખ્ય પરિવહન કેન્દ્ર નથી પરંતુ તે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકની નજીક પણ આવેલું છે. જે તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટે જવાબદાર છે.
હુમલા પછી પાકિસ્તાને પણ તાત્કાલિક અમેરિકાનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો વચ્ચેની વાતચીતને યુદ્ધવિરામ તરફનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી.

અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલશે
ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન નૂર ખાન એરબેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ન્યૂક્લીયર લીકેજ થતાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયા હતા અને પાકિસ્તાન અમેરિકા, તૂર્કીયે, સાઉદી સહિતનાં દેશો પાસે યુદ્ધવિરામ કરાવવા માટે કરગર્યું હતું. ભારતીય મિસાઈલો છેક પાકિસ્તાનની 500 કિ.મી. અંદર સુધી પહોંચતા હવે પાક.નો સૈન્ય વડો અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે.

You Might Also Like

યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ

સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું

સંસદમાં આર્થિક સર્વે રજૂ

બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

TAGGED: nuclear power plant, Nur Khan, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
Next Article રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

સંસદમાં આર્થિક સર્વે રજૂ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?