By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    4 hours ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    4 hours ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    4 hours ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    5 hours ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
    2 hours ago
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    4 hours ago
    યુએનના વડા, વિશ્વ નેતાઓએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
    5 hours ago
    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    22 hours ago
    અમરનાથ જતાં BSF જવાનોને ‘ગંદકીવાળી’ ટ્રેન ફાળવાતાં વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 day ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 day ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    4 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 hours ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 hours ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    1 day ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    1 day ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 6:23 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

જિન જીજી હિમાલયન જ્યુનિપર, દાર્જિલિંગ ચા, તુલસી, કેમોમાઈલ અને ભારતીય વનસ્પતિઓનો પસંદગીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

જિન જીજીને લંડન સ્પિરિટ્સ સ્પર્ધા 2025માં ‘સ્પિરિટ ઓફ ધ યર’નો ખિતાબ એનાયત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24

શરાબ, સિગારેટ, તંબાકુ વગેરે જેવા નશાકારક પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશીલા પદાર્થોનું સેવન ટાળવું એ સૌના હિતમાં છે. કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોને પ્રોત્સાહન આપી ન શકાય પરંતુ ક્યારેકને ક્યારેક કોઈને કોઈ કઈકને કઈક કારણોસર નશાનું આદિ બની જતું હોય છે, આ સંજોગોમાં નશો નુકસાનકારક ન બને તે માટે ચુનીંદા-ચહિતા પદાર્થોનું જ સેવન કરવું આવશ્યક છે એ પણ નિશ્ચિત માત્રમાં જ, જેમ કે આલ્કોહોલમાં જિન. જો આલ્કોહોલની વાત કરવામાં આવે તો રમ, વોડકા, વ્હિસ્કી કે સ્કોચની સરખામણીમાં જિનનું સેવન ઓછું નુકસાનકર્તા કહી શકાય. કારણ છે, સદીઓથી જિનનો ઉપયોગ ઔષધિય ઉદ્દેશ સાથે થતો આવ્યો છે. બીયર અને વાઈનની તુલનામાં જિનમાં કેલેરી ઓછી હોય છે. જિનમાં રહેલા સુપર ફ્રૂટ્સ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. જાણકારોના મતે સુગર પેશેન્ટ માટે જિન સારું છે! તેમાં સુગર ઓછું હોય છે. તે વધતી ઉંમર અટકાવે છે અને તંદુરસ્તી બરકરાર રાખે છે. બેરીજ, સૂકી દ્રાક્ષ, કોથમીર, તજ, લવિંગ, મરી, લીંબુ વગેરે વનસ્પતિના તત્વ જિનને અફલાતૂન આલ્કોહોલની શ્રેણીમાં પહોચાડી આપે છે.

જો શ્રેષ્ઠ જિનની વાત કરવામાં આવે તો ભારતનાં જિન જીજીને આ વર્ષની લંડન સ્પિરિટ્સ સ્પર્ધામાં98પોઈન્ટ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સાથે તે2025માં વિશ્વનું સૌથી વધુ રેટિંગ ધરાવતો શ્રેષ્ઠ જિન બની ગયો છે. ભારતીય બનાવટના દારૂ માટે આ એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય. પીક સ્પિરિટ્સ કંપની દ્વારા ઉત્પાદિત ડ્રાય જિન જીજીને લંડન સ્પિરિટ્સ સ્પર્ધા 2025માં ‘સ્પિરિટ ઓફ ધ યર’નો ખિતાબ એનાયત થયો છે. જિન જીજી હિમાલયન જ્યુનિપર, દાર્જિલિંગ ચા, તુલસી, કેમોમાઈલ અને ભારતીય વનસ્પતિઓની પસંદગીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જિન જીજી બનાવનાંરી કંપની પીક સ્પિરિટ્સના સ્થાપક અંશ ખન્નાએ જણાવ્યું હતું કે, ભારત પાસે હંમેશા વિશ્વ કક્ષાના આલ્કોહોલ બનાવવા માટે જરૂરી ઘટકો રહ્યા છે,પરંતુ તેને ટોચ પર લઈ જવા માટે વિશ્વાસ અને કારીગરી જરૂરી છે.વિશ્વના સૌથી વધુ રેટિંગ ધરાવતા જિન અને આ વર્ષના શ્રેષ્ઠ સ્પિરિટ તરીકે ઓળખ મેળવવી એ ફક્ત અમારા માટે જ નહીં પરંતુ વૈશ્વિકસ્તરે ભારત માટે પણ એક સારી બાબત છે.

- Advertisement -

લંડન સ્પિરિટ્સ સ્પર્ધા શું છે?

લંડન સ્પિરિટ્સ સ્પર્ધા એ બેવરેજ ટ્રેડ નેટવર્ક દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય સ્પિરિટ્સ સ્પર્ધા છે. તેનો હેતુ ચોક્કસ આલ્કોહોલ પીનારાઓની પસંદને ઓળખવાનો, માર્કેટેબલ દારૂ બ્રાન્ડ્સને તપાસવાનો, પુરસ્કાર અને પ્રોત્સાહન આપવાનો છે.આ સ્પર્ધામાં બારટેન્ડર, બાર માલિકો અને દારૂ ખરીદનારાઓ નિર્ણાયક હોય છે. સ્પર્ધામાં ગુણવત્તા, મૂલ્ય અને પ્રસ્તુતિના આધારે આલ્કોહોલનું મૂલ્યાંકન તેમજ પુરસ્કાર નક્કી થતા હોય છે.આ સ્પર્ધામાં વર્તમાન વર્ષે 30થી વધુ દેશોમાંથી 500થી વધુ એન્ટ્રીઓ આવી હતી,જેમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય જિન હાઉસ અને હેરિટેજ સ્પિરિટ લેબલ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભારતીય બનાવટનાજિન જીજીના પ્રભાવશાળી પ્રદર્શને ભારતને વૈશ્વિક જિન બજારમાં મોખરે લાવ્યું છે.

જિન જીજી અર્થ શું થાય? શોધ ક્યાં થઈ?

જીજી નામ હિન્દી શબ્દ જીજીવિષા પરથી ઉતરી આવ્યું છે,જે જીવનની ઈચ્છા દર્શાવવા માટેનો શ્રેષ્ઠ શબ્દ છે. આ પ્રકારે જિન જીજી એ ભારતના વૈવિધ્યસભર પરિદ્રશ્યનું સંશોધન કહી શકાય.ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યસભર વનસ્પતિઓનું ઘર છે. વિશ્વભરના મસાલાના કબાટમાં સંગ્રહિત ઘણી બધી ઔષધિઓ અને મસાલા ભારતમાંથી આવે છે. આપણા ખોરાક,દવા અને આજીવિકાને પ્રભાવિત કરતા સ્વાદો ભારતમાંથી આવે છે. ભારત સ્વાદનું જન્મસ્થળ છે. જિન અને ટોનિકના મૂળ ભારતના સમૃદ્ધ ઇતિહાસમાં છે. આ પીણું ભારતમાં શોધાયું હતું,આશ્ચર્યજનક રીતે તે સર્જનાત્મક શોધ કરતાં સમયની જરૂરિયાત તરીકે હતું :ટોનિક પાણી,જેમાં ક્વિનાઇન હતું.તે બ્રિટિશ સૈનિકો દ્વારા મેલેરિયાથી બચવા માટે વપરાતી દવા હતી. બાદમાંતેમાં વનસ્પતિ અને અન્ય ઔષધિઓ ઉમેરવામાં આવતા ડ્રાય જિન બની ગયું. જિન જીજી સિવાય અમૃતનું નીલગિરી તથા બોમ્બે સેફાયર નામના ડ્રાય જિન પણ ખૂબ પીવાઈ છે.

You Might Also Like

મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું

બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

TAGGED: gin Jiji
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?
Next Article પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કાલાવડ રોડ પરના સાંઝા ચૂલામાંથી લોટમાંથી જીવાત, એક્સપાયરી બેકરી પ્રોડક્ટ અને વાસી બ્રેડ પિઝા સહિત 19 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ સાથેના અનેક સંભારણા
અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનામાં વેરાવળના દંપતીનું પણ મૃત્યુ
અમદાવાદની પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં દીવ વિસ્તારના 14 લોકોએ જીવ ગુમાવ્યો
પુત્રને મળવા લંડન જતા કૃષિ યુનિ.ના નિવૃત્ત અધિકારી અને તેના પત્નીના નિધનથી શોક
વંથલી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા બિસ્માર: ચોમાસામાં ભારે હાલાકી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદખાસ-ખબરરાષ્ટ્રીય

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદઆંતરરાષ્ટ્રીય

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?