ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન
ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને…
ભારતીય નૌસેના બની આત્મનિર્ભર: આગામી સપ્તાહે યોજાશે મેગા કોન્કલેવ
ભારતીય નૌસેના ગયા વર્ષે સ્વાવલંબન સેમિનારમાં ૭૫ ટેકનોલોજીને વિકસાવવાનું વચન આપ્યું હતું,…
મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાયમંત્રીના ઘરે ઈડીના દરોડા
મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાયમંત્રી રાજેન્દ્ર યાદવના ઘરે ઈડીએ…
ઉજ્જૈન રેપ કેસ: પ્રિયંકા ગાંધીએ સરકારને લીધી આડે હાથ, મધ્યપ્રદેશમાં 20 વર્ષનું કુશાસન
ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ પર કોંગ્રેસે…
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી ભડકી હિંસા, ડીસી ઓફિસમાં તોડફોડ અને 2 ગાડીને આગ ચાંપી
મણિપુરની રાજધાનીમાં બે યુવકોના મૃત્યુને લઇને વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નિકળ્યો છે. પ્રદર્શનકારીઓ…
પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ: જાણો 2015ના ડ્રગ જપ્તી કેસ વિશે
પંજાબ સરકાર બદલાખોરીની રાજનીતિ અપનાવતી હોવાનો ધારાસભ્યનો આરોપ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખલાલ…
અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા
રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ: પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન…
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના સમયગાળામાં 110 મંદિરને નુકસાન
RTIમાં ખુલાસો : 94 મંદિર કાશ્મીર અને 16 જમ્મુ વિભાગના છે ખાસ-ખબર…
કોલેજીયમે ભલામણ કરેલા 70 જજની 10 મહિનાથી સરકાર નિમણૂક કરતી નથી : સુપ્રીમ
જજોની નિમણુક માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કહેવું તો ઘણું છે, પરંતુ…

