જય જય શ્રી રામ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અનુષ્ઠાન શરૂ, મંદિરનું સરયૂના જળથી શુદ્ધિકરણ થયું
ખાસ-ખબર સંવાદદાતા અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થનારી રામલલ્લાની નવી પ્રતિમા નક્કી થઈ…
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાતમાંથી અંદાજે 5000 કરોડનો વેપાર થશે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાડી, દુપટ્ટા, ઝંડા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ડિમાન્ડમાં ઉછાળો સુરતમાંથી…
દાવોસ ખાતે ભારતે મહિલા લીડરશિપ લાઉન્જ શરૂ કરી, હરદીપ સિંહ પુરી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા
દાવોસમાં 2024 વિશ્વ આર્થિક મંચના વાર્ષિક બેઠક દરમ્યાન કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ…
તામિલનાડૂનાં મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિ સ્ટાલીનને અદાલતનું સમન્સ: સનાતન ધર્મના અપમાન બદલ કાનુની કાર્યવાહી
તામિલનાડૂનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનનાં પુત્ર ઉદયનિધિ સનાતન ધર્મના અપમાન બદલ હવે કાનુની મુશ્કેલીમાં…
ભાગેડુઓ સામે જબરી કાર્યવાહી: માલ્યા-મોદી-ભંડેરીને ભારત પરત લાવવા ખાસ ટીમ બ્રિટન જશે
ભારતમાં આર્થિક સહિતના અપરાધ કરીને બ્રિટન નાસી છુટેલા વિજય માલ્યા, નિરવ મોદી…
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં મોટો નિર્ણય: અલાહાબાદ કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ મૂક્યો
સુપ્રિમ કોર્ટે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ- શાહી ઇદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં એક મોટો…
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામમંદિરમાં 25 રાજયોના વાદ્યોની ધ્વનિ ગુંજશે: શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત
રામલલાના નિવાસના નિર્માણ માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સામગ્રી આવી છે. કારીગર,…
ભગવાન જગન્નાથ મંદિરનો પરિક્રમા કોરિડોર 17મીથી ખુલશે: મુસાફરીનો સમય ઘટીને 10 મિનિટ થઇ જશે
કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ, પુરીના ભગવાન જગન્નાથ મંદિરની…
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ
વિપક્ષના નેતાઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે…

