વાવાઝોડાની અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી રજૂઆત
ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મે ના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી…
‘સેવા હી સંગઠન’ અંતગર્ત શહેર યુવા ભાજપ દ્વારા વોર્ડ નં.૭માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ, નરેન્દ્રસિહ ઠાકુર,ડો. પ્રદીપ ડવ, પુષ્કર પટેલ…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણયને આવકારતા ધનસુખ ભંડેરી, નિતીન ભારાજ, કમલેશ મિરાણી
૨૧ જૂન બાદ ૧૮ વર્ષથી વધુ વયના તમામને દેશવાસીઓને નિઃશુલ્ક રસીકરણ આપવામાં…
રાજકોટમાં વોર્ડ નં.૦૪માં રૂ. ૧.૯૩ લાખના ખર્ચે ડ્રેનેજ પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ્ હસ્તે કરાયું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને…
રાજકોટ ખાતે વોર્ડ નંબર 18 કોઠારીયા વિસ્તાર ખાતે આવેલ જે.કે. પાર્કમાં ત્યાં ૩૬ લાખના ખર્ચે ડામર કામનું ખાત મુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું.
રાજકોટ ખાતે વોર્ડ નંબર 18 કોઠારીયા વિસ્તાર ખાતે આવેલ જે.કે. પાર્કમાં ત્યાં ૩૬ લાખના ખર્ચે…
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના ચાલી રહેલ જુદા જુદા પ્રોજેક્ટોની પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહેલ છે. જેના અનુસંધાને…
રામકૃષ્ણ આશ્રમ દ્વારા રાજ્યભરમાં કોરોના અંતર્ગત વિવિધ રાહત કાર્યો
૨૮ ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સ વડે મહામૂલી જિંદગી બચાવાઈ, રેશન કીટ અને મેડીકલ કીટ…
૨૧ જુન બાદ ૧૮ વર્ષ ઉપરના દરેક દેશવાસીઓ માટેના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
૨૧ જુન બાદ ૧૮ વર્ષ ઉપરના દરેક દેશવાસીઓ માટેના રસીકરણનો ખર્ચ કેન્દ્ર…
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગર અને જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટના વિકાસકામોના ઝડપી અમલીકરણ માટે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ.
મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ વિવિધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં…

