Latest Dr. Sharad Thakar News
બાહ્ય જગતને જોવાનું બંધ કરીને જ્ઞાનના ત્રીજા નેત્રથી ભીતરનું વિશ્વ જોવાનું શરૂ કરીએ
નિકટના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી સપરિવાર હું વડોદરા આવ્યો છું. ગઈકાલે રાત્રે…
દરેક સનાતની હિન્દુને ગાયત્રી મંત્ર કંઠસ્થ હોવો જોઈએ અને ઋગ્વેદની પ્રથમ ઋચા આવડતી હોવી જોઈએ
જગતના સૌથી જૂના અને સૌથી પ્રથમ રચાયેલા ગ્રંથો આપણા વેદો મનાયા છે.…
માનવીના મગજ સિવાયના અન્ય અંગો પણ સ્મૃતિનો સંગ્રહ કરી, તેને સમજી ઉપયોગ પણ કરી શકે છે
‘માણસનું રોમે રોમ, માણસનો કોષે કોષ ચૈતન્ય અને બૌદ્ધિકતાથી પરિપૂર્ણ છે’ તેવું…
ઈશ્વરને જ્યારે જેટલી સહાય કરવાનું યોગ્ય લાગશે ત્યારે એટલી સહાય કરશે જ
આપણી ભક્તિનો ઈશ્વર ક્યારે સ્વીકાર કરે? ભક્તની ભક્તિ ગમે તેટલી ઉત્કટ હોય,…
ગુરુગીતાનો પાઠ નિત્ય થાય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે
દિવાળીના મંગલમય દિવસો ચાલી રહ્યાં છે. વીતેલા વર્ષનો થાક ઉતરી રહ્યો છે…
સફળ જીવન: જન્મથી મૃત્યુ સુધીના સમયમાં કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વગર પસાર થઈ જઇએ
1975-76 ના વર્ષોમાં હું જ્યારે જામનગરની M.P.Shah medical College માં ભણતો હતો…
અધ્યાત્મ અને ધર્મના વિશ્ર્વમાં માત્ર શ્રદ્ધાની કરન્સી જ ચાલે
ઈશ્વર પ્રાપ્તિના માર્ગ પર ચાલવું હોય તો શ્રધ્ધા એ પાયાની જરૂરિયાત છે.…
નિયતિનું આયોજન કરનાર તત્વ એ જ શક્તિ તત્વ
યોગાનુયોગ : કોઈ વ્યક્તિનું કોઈ સાચી જગ્યાએ, સાચા સમયે હાજર હોવું એને…
દ્રવ્યસંચયના નિયમાનુસાર પૃથ્વી પર દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે છે
જો ક્યાંક વધારે વરસાદ પડે, તો સમજી લેવાનું કે પૃથ્વીના બીજા કોઈ…

