ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના નાયબ વડાપ્રધાન: 70 ટકા વોટ સાથે ઐતિહાસિક જીત
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા.…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અચાનક જ દિલ્હીનું તેડુ: વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત
-એક બાદ એક આશ્ચર્યસભર આંચકા આપતું ભાજપ -વડાપ્રધાન મોદી સાથેની આજની મુલાકાતની…
મણીપુરમાં ફરી હિંસા ભડકી: 72 કલાકમાં 5 લોકોના મૃત્યુ,18 થી વધુ ઘાયલ
કેટલાંક દિવસ શાંત રહ્યા બાદ મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. છેલ્લા 72…
વન નેશન વન ઈલેકશન સમિતિના વડા પુર્વ રાષ્ટ્રપતિને મળવા ગયા જે.પી.નડ્ડા
-રામનાથ કોવિંદના વડપણની સમિતિ એક દેશ એક ચુંટણીની વ્યવહારીકતા પર તપાસ કરશે…
I.N.D.I.A..ની બેઠક સમજુતી તા.30 સપ્ટે. પુર્વે: આજે કન્વીનર અને સંયુક્ત કાર્યાલયનો નિર્ણય લેવાશે
-સોનિયા, રાહુલ, ખડગે, શરદ પવાર તેમજ વિપક્ષ શાસનના રાજયોના મુખ્યમંત્રીઓ સહિત 28…
જેટ એરવેઝના પુર્વ ચેરમેન નરેશ ગોયલની રૂ.539 કરોડના બેન્ક ફ્રોડમાં ધરપકડ: મધરાતે ઈડીએ કસ્ટડીમાં લીધા
-કેનેરા બેન્ક સાથે ઠગાઈના ઈરાદે જ કંપનીના ભંડોળમાંથી કમીશન-ખર્ચના ખોટા ખર્ચ દર્શાવી…
આજે 11:50 ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1નું થશે લોન્ચિંગ, જાણી લો તમામ મહત્વપૂર્ણ જાણકારી
ભારત વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ…
હનુમાનજી જ વિવાદનો અંત લાવશે, વિરોધ હોય તે કોર્ટમાં જાય, ચિત્રો હટાવવાની કોઈ વાત નથી: દેવપ્રકાશ સ્વામી
હનુમાનજીનું આવું ચિત્રાંકન હિનતા, હનુમાન ભગવાન રામના સેવક છે, ઘનશ્યામ મહારાજના નહીં:…
સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કરતૂતોનો ભાંડાફોડ
કરોડો સનાતનીઓની લાગણીઓને દુભાવતું સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં મારેલા ગપ્પા…

