By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    11 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    14 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    10 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    10 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    11 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    13 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    10 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    14 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    7 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    13 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    13 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    13 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું
ગુજરાતસુરત

મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમગ્ર ગુજરાતની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે વહીવટી પ્રશાસન તથા સરકારને છેલ્લા બે વર્ષથી કરેલ રજૂઆતો નું પરિણામ શૂન્ય મળ્યું

khaskhabarrajkot
Last updated: 2021/02/25 at 2:52 PM
khaskhabarrajkot 5 years ago
Share
7 Min Read
SHARE

ગત તારીખ -૦૬/૧૨/૨૦૧૮ ના રોજ કરજણના પ્રાંત અધિકારીશ્રી કરજણ ના મારફતે થી મહામહિમ રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર માં અમારી મુખ્ય માંગણી હતી જેમાં નંબર (૦૧) ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી લગાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે, નંબર (૦૨)પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્ર વિશે પાઠ અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે હુકમ કરવામાં આવે તથાબીજા નંબર (૩) કરજણ તાલુકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોલ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે..

સદર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા બાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારું આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વડોદરા દ્વારા અમારું આવેદનપત્ર ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, કાયદા વિભાગ તથા શિક્ષણ વિભાગમાં મોકલ્યું હતું સામાન્ય વહીવટ વિભાગ અમારું આવેદનપત્ર અધિક સચિવ પ્રોટોકલ વિભાગને મોકલ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તથા કાયદા વિભાગ અને શિક્ષણ વિભાગ એ આજ દિન સુધીમાં અમોને અમારા આવેદનપત્ર વિશે કોઇપણ જાતનો પત્ર વ્યવહાર કરેલો નથી. આજે બે વર્ષ ની ઉપર બીજા બે માસ જેટલો સમય થવા છતાં પણ કોઈ જવાબ પાઠવેલ નથી. અમોએ મુખ્યમંત્રીશ્રી,સામાન્ય વહીવટ વિભાગ, રાજ્યપાલ શ્રી ને વખતોવખત લેખિતમાં રજૂઆત કરેલી છે. મહામહિમ રાજ્યપાલ સાહેબ શ્રીની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ મુજબ આરટીઆઇ કરી અમારા આવેદનપત્ર વિશેની માહિતી ની માગણી કરી હતી અમારી આરટીઆઈ અરજીના અનુસંધાનમાં મહામહિમ રાજ્યપાલશ્રી તરફથી મને જવાબ મળ્યો હતો કે તમારું આવેદનપત્ર અહીં અત્રે અમોને આજદિન સુધી મળ્યું નથી આમ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી પ્રશાસન તરફ થી તથા સરકાર તરફ અમો ને દિન સુધીમાં ન્યાય મળેલ નથી. એડવોકેટ મિનેષ પરમારે એ અવારનવાર આ બાબતે લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે અમોએ તારીખ ૧૧/૦૩/૨૦૧૯ ના રોજ તાલુકા સેવા સદન સેવા સદન ખાતે એક દિવસના પ્રતિક ધરણા પણ કર્યા છે..અમો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને પણ તારીખ ૧૪/૦૬/૨૦૧૯ ના રોજ આ બાબતે રજૂઆત કરી હતી અને લેખિતમાં અરજી કરીને અમો એ જણાવ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દાની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવે પરંતુ ત્યાંથી પણ અમને આ બાબતે કોઈ જવાબ કે ન્યાય મળ્યો નથી. સામાન્ય વહીવટ વિભાગમાં પણ અમોએ વારંવાર રજૂઆત કરેલ છે..અમારા આવેદનપત્ર ના તારીખ ૦૬/૧૨/૨૦૨૦ ના રોજ અમો એ પાઠવેલ આવેદનપત્ર ને બે વર્ષ પૂર્ણ થતા અમોએ તારીખ ૦૭/૧૦/૨૦૨૦ ના રોજ સામાન્ય વહીવટ વિભાગ, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલ શ્રી ને એક અલ્ટીમેટ જાહેર કર્યું હતું કે સદર અમોએ કરેલ માગણી મુજબની અમારી માંગણી ૦૬/૧૨/૨૦૨૦ પહેલા પૂર્ણ કરવામાં નહિ આવે તો અમો જાતે જ સમગ્ર ગુજરાતની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી અર્પણ કરીશું. અલ્ટીમેટ જાહેર કરતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અમોને એક પત્રના માધ્યમથી જવાબ આપવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ ૨૮/૦૬/૧૯૯૬ ના રોજ રાષ્ટ્રીય નેતાઓની યાદી જાહેર કરવા માટે ઠરાવ કર્યો છે.. એ ઠરાવ માં બાબાસાહેબ નું નામ નથી એવો પત્ર પાઠવી ને જવાબ આપવા માં આવ્યો હતો.. પરંતુ અમારી પાસે તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો ઠરાવ પેહેલી થી જ હતો તે ઠરાવનો સંપૂર્ણપણે અભ્યાસ અમો એ કર્યો હતો અને અભ્યાસ ની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ ન હતું જેના કારણે અમો એ તારીખ ૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ ના દિને સરકાર હસ્તક ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ કચેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી પ્રદર્શિત કરવા માટે ભૂકંપ પરિપત્ર બહાર પાડવા માટેની માંગણી કરી હતી અને ઉપર મુજબ જણાવે બીજી બે માંગણી પણ અમારી આવેદનપત્રમાં હતી..પરંતુ વહીવટી પ્રશાસન દ્વારા સરકાર દ્વારા અમારા આવેદનપત્ર અને ઈરાદાપૂર્વક નજરઅંદાજ કરી અમને કોઈ પણ યોગ્ય જવાબ આપ્યો નથી

- Advertisement -

અમારી માંગણી બાબાસાહેબ ની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લાગે.. આધુનિક ભારતની રચના કરવામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહત્વ નું યોગદાન આપ્યું છે. ભારત દેશને સૌથી મોટું બંધારણ આપેલું છે બાબાસાહેબે કરેલા કાર્યો થી નવયુવાનો જાગૃત થાય તેમના જીવનની જે ગાથા છે એ ભારત દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે અને લોકો બાબા સાહેબ ને આદર્શ માનીને નવ યુવાનોને પ્રેરણા મળે એ હેતુથી અમો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમારા પ્રયાસને વહીવટી પ્રશાસન તરફથી તથા સરકાર દ્વારા નિરર્થક કરવામાં આવ્યો છે.

સદર અમો તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ને તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને અરજી આપી છે એ અગાઉ બાય પોસ્ટ ના માધ્યમ થી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને પણ રજૂઆત કરેલ છે..

અમોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે સદર તારીખ ૨૮/૦૬/૧૯૯૬ નો જે ઠરાવ રાષ્ટ્રીય નેતાઓની યાદી માટે જાહેર કરેલ છે તે ઠરાવ યથાવત રહેશે.. જેથી અમોએ ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ પોસ્ટ ના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબ શ્રી, વડાપ્રધાન સાહેબ શ્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ માં, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાહેબ શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને લેખિતમાં ફરી એકવાર બાબાસાહેબ આંબેડકરની છબી સમગ્ર ગુજરાતની તમામ કચેરીઓમાં લગાવવા માટે કાંતો રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં નામ નો સમાવેશ કરવા માટે અમોએ વિગતવાર લેખિત ની અંદર પોસ્ટ ના માધ્યમથી અરજી મોકલેલ છે સદર અરજીમાં રજૂઆત અમારી છે કે છેલ્લા બે વર્ષથી અમો જે માંગણી કરી રહ્યા છે તે માંગણી શું અમારી ખોટી છે? અમે શું ખરેખર ખોટી માગણી કરી રહ્યા છે?? કેમ અમારી માગણીના અનુસંધાનમાં અમોને ન્યાય આપવામાં આવતો નથી?? લોકલાડીલા વડાપ્રધાન શ્રી ને મોકલી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી હોય બાબાસાહેબ ના નામ સામે વાંધો શું છે,, આજરોજ બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ની યાદી માં સમાવેશ કરવા પાછળનું રહસ્ય શું છે ??કેમ સમાવેશ કરવામાં આવતો નથી શું બાબાસાહેબ રાષ્ટ્રીય નેતા નથી?? આધુનિક ભારતની રચના કરવામાં સિંહફાળો નથી આપ્યો? આ બાબતે ગુજરાત સરકારે મૌન કેમ ધારણ કર્યું છે?? કોઈ યોગ્ય પ્રત્યુત્તર કેમ આપતા નથી..જેથી અમોએ વડાપ્રધાન શ્રી તથા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આ છેલ્લી અરજી કરેલ છે અને આ અરજી બાદ પણ જો અમને અમારી જે માંગણી છે માગણીઓ સંતોષવામાં નહીં આવે અમે નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આ બાબતે કરીશું એમ મૂળનિવાસી મુંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે જાય હતું જય ભીમ જય સંવિધાન..
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

વિસનગરમાં ભાજપ નેતા દીપક મોદીનો આપઘાત: ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાન પર પથ્થરમારો કરી હલકી માનસિકતાનું પ્રદર્શન : બાયડના લીંબ ગામે અનુ.જાતિની જાન પર હુમલો..
Next Article ચંદન ફેસપેક – ચંદન પાવડરનો શ્રેષ્ઠ ફેસમાસ્ક રૂપ નિખારશે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?