By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    2 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    54 minutes ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 hour ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    1 hour ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 hour ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
રાષ્ટ્રીય

નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો

Khaskhabar Editor
Last updated: 2026/01/07 at 4:07 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

સોમનાથ, સત્તા અને સામૂહિક આત્મવિશ્ર્વાસ

સૌજન્ય:-ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

મોદીનું સોમનાથ: આસ્થા, આત્મવિશ્ર્વાસ અને અતિત

ભારતમાં સરકાર માત્ર સત્તા સુધી સીમિત નથી, તે સંકેત પણ આપે છે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું કોઈપણ જાહેર પગલું, કોઈપણ વક્તવ્ય, માત્ર વ્યક્તિગત મત નથી હોતું, તે રાષ્ટ્રની દિશા, પ્રાથમિકતા અને આત્મબોધને પણ વ્યાખ્યાયિત કરે છે. એ જ કારણ છે કે જ્યારે સોમનાથ મંદિર જેવા સભ્યતાગત પ્રતીકની વાત આવે ત્યારે માત્ર મંદિર જ નહીં, ભારતની આત્મા પણ વિમર્શના કેન્દ્રમાં આવી જાય છે.
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથને હિંદુ સ્વાભિમાન, આસ્થા અને ભારતની ઐતિહાસિક ચેતના સાથે જોડીને ગર્વથી સ્મરણ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે એ અતીતની યાદ અપાવે છે જ્યારે સત્તાના શિખર પર બેઠેલા લોકોને આ જ સોમનાથથી સમસ્યા થતી હતી. કોઈ પણ વડા પ્રધાનનું ઇતિહાસના કોઈ અધ્યાય પર બોલવું કે લખવું માત્ર અતીતનો ઉલ્લેખ નથી હોતું, તે એ સંકેત આપે છે કે રાષ્ટ્ર કઈ સ્મૃતિ સાથે આગળ વધવા માંગે છે.
ઇતિહાસનું એ તથ્ય હવે ચર્ચાનો વિષય નથી રહ્યું કે જવાહરલાલ નેહરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ખાસ કરીને તેની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ખુશ નહોતા. તેમની ચિંતા માત્ર એક ધાર્મિક આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ આ ઘટનાને ‘હિંદુ પુનરુત્થાનવાદ’ તરીકે જોતા હતા. એ જ કારણ છે કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને મંદિર ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નેહરુનો તર્ક હતો કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું મંદિર ઉદ્ઘાટનમાં જવું ભારતની છબીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ તર્ક પોતાનામાં જ અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે. શું ધર્મનિરપેક્ષતાનો અર્થ પોતાનાં સભ્યતાગત મૂળથી અંતર બનાવવાનો છે? શું બહુસંખ્યક સમાજની આસ્થાને જાહેર જીવનમાંથી બહાર રાખવી જ સેક્યુલરિઝમ છે?
ડો. રાજેન્દ્ર પ્રસાદે નેહરુના વાંધાને અવગણીને સોમનાથ જવાનું પસંદ કર્યું. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત આસ્થાનો નહોતો, પરંતુ એ વિચારનો પણ હતો કે ભારતીય રાજ્ય પોતાની સંસ્કૃતિથી અળગું ચાલી શકતું નથી.
નેહરુ યુગની સેક્યુલરિઝમની અવધારણા વ્યવહારમાં એક સિલેક્ટિવ મૌન બની હતી. જે ઘટનાઓમાં હિંદુ સમાજની પીડા, આક્રમણ અને સાંસ્કૃતિક વિનાશની કથા હતી, તેને ‘અસુવિધાજનક’ માનીને જાહેર વિમર્શથી દૂર રાખવામાં આવી હતી. સોમનાથ પર થયેલા વારંવારના હુમલા માત્ર ઐતિહાસિક તથ્યો નહોતા, તે આ ઉપખંડની સભ્યતા પર થયેલા સંગઠિત આઘાતના પુરાવા પણ હતા અને ખેદ એ વાતનો છે કે સ્વતંત્ર ભારતની સ્વાયત્ત સરકારને તેની કોઈ પડી નહોતી.
નેહરુથી ઠીક વિપરીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ પર લખેલો લેખ એક અલગ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના માટે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ હજાર વર્ષોના હુમલા અને પુનર્નિર્માણ વચ્ચે ઊભેલા ભારતનો આત્મવિશ્ર્વાસ છે. તેઓ ઇસ્લામી આક્રમણોને યાદ કરે છે, પરંતુ પીડિત માનસિકતા સાથે નહીં, પરંતુ એ બતાવવા માટે કે વિધ્વંસની વિચારધારા રાખનારા કટ્ટરપંથીઓ ભૂંસાઈ ગયા, પણ સભ્યતા આજેય અડીખમ ઊભી છે.
વડાપ્રધાન રહેતાં મોદીએ વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતિ અને ધર્મ કોઈ વ્યક્તિગત ખૂણો નથી, પરંતુ ભારતની સભ્યતાગત નિરંતરતાનો આધાર છે. સોમનાથને હિંદુ સ્વાભિમાન સાથે જોડીને ગર્વથી સ્મરણ કરવું આ જ આત્મવિશ્ર્વાસનું પ્રમાણ છે. મોદી એ દલીલ નથી સ્વીકારતા કે મંદિરની વાત કરવી કે ઇતિહાસના હુમલાઓને યાદ કરવા ભારતની છબીને નબળી પાડે છે.
શાસન વ્યવસ્થા તરફથી, સર્વોચ્ચ સ્થાનેથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ પ્રતીકાત્મક નથી રહેતી, તેમાં અનેક સંકેતો હોય છે. મોદીએ વડા પ્રધાન રહેતાં કાયમ સંસ્કૃતિ, ધર્મને ઉપર રાખ્યાં છે. એ જ સાચું સેક્યુલરિઝમ છે. નેહરુએ જે કર્યું હતું તેને તુષ્ટિકરણ કહેવાય. સાથે એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે કોઈ સામાન્ય ઇતિહાસકાર સોમનાથ પર લખે છે અને જ્યારે ભારતના વડાપ્રધાન લખે છે તો બંનેના પ્રભાવમાં તફાવત હોય છે. વડાપ્રધાનનો લેખ રાષ્ટ્રને એ સંકેત આપે છે કે હવે આ વિષય ‘વર્જિત ક્ષેત્ર’ નથી. હવે એ સ્વીકાર્ય છે કે ભારત પોતાની અતીતની પીડાને યાદ કરે, તેમાંથી શીખે અને આગળ વધે.
મોદીનો સોમનાથ પર લેખ લખવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ એ માનસિકતાનો અંત છે, જેમાં હિંદુ સમાજની ઐતિહાસિક પીડાને ‘અસુવિધાજનક’ માનીને હાંસિયે મૂકવામાં આવી હતી. લેખ એ સંકેત આપે છે કે ભારત હવે પોતાની આસ્થાને ‘સમસ્યા’ નથી માનતું. તે મંદિર, સંસ્કૃતિ અને પરંપરાને રાષ્ટ્રીય ચેતનાના ભાગરૂપે સ્વીકારીને આગળ વધવા માંગે છે.
એક તરફ નેહરુ હતા, જેમને રાષ્ટ્રપતિનું મંદિર જવું પણ રાજ્ય માટે જોખમ લાગતું હતું. બીજી તરફ મોદી છે, જે વડાપ્રધાન રહેતાં એમ કહે છે કે સોમનાથ ભારતની આત્માનું શાશ્ર્વત પ્રતીક છે. આ તફાવત માત્ર વ્યક્તિઓનો નથી, દૃષ્ટિકોણોનો છે. નેહરુને ભય હતો કે ક્યાંક હિંદુ સમાજ પોતાનાં મૂળને ઓળખી ન લે. મોદીને વિશ્ર્વાસ છે કે પોતાનાં મૂળને ઓળખવાથી જ ભારત વૈશ્ર્વિક મંચ પર મજબૂતીથી ઊભું રહેશે.

You Might Also Like

MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ

ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે

કોરોનાએ ફરી માથું ઊંચક્યું !

રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે

મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લંડનમાં બેઠાં બેઠાં સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ
Next Article વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ખઇઇજની માન્યતા રદ્દ કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાષ્ટ્રીય

ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

કોરોનાએ ફરી માથું ઊંચક્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?