By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    2 days ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    2 days ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    2 days ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    2 days ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતંકવાદનો મોટિવ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આતંકવાદનો મોટિવ શું છે?
Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor
Last updated: 2025/11/12 at 4:24 PM
Khaskhabar Editor 7 months ago
Share
7 Min Read
SHARE

નવસારી મહેશ પુરોહિત

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે, ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે

- Advertisement -

પોલીસ વિભાગને એક થિયરી સમજાવવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ ગુનાહની તપાસ કરતા હોવ તો સૌથી પહેલા એ જોવાનું કે આ ગુનો કરવા પાછળની પ્રેરણા અથવા ચાલકબળ શું? પોલીસ વિભાગ આ મોટિવ શોધતા શોધતા મૂળ ગુનેગાર સુધી પહોંચી જાય છે.

એવી જ રીતે આ આતંકવાદીઓનું મૂળ ચાલકબળ શું છે? એ બાબત પર કોઈને બોલતા કે તો ડર લાગે છે અથવા અમુક લોકો જાણી જોઈને બૌદ્ધિક રક્ષણ પૂરું પાડે છે. ચાલકબળ સમજવા માટે તમારે આંતકવાદીઓને શેના નામ પર આ પ્રવૃત્તિ કરવા માટે કનવીઝ કરવામાં આવે છે? એમાં મુખ્ય ત્રણ તત્વો જોવા મળે છે. 1. કાફીરથી બદલો 2. આખા વિશ્ર્વને ઇસ્લામિક બનાવવું 3. આપણો મજહબ ખતરામાં છે.

આ ત્રણ સિવાય કોઈ એક આંતકવાદી મને બતાવો જેણે એટલા માટે બોમ્બ ફોડ્યો હોય કે અમને ગરીબ કેમ રાખ્યા? અમને અશિક્ષિત કેમ રાખ્યા? અમને રોજગાર કેમ ન આપ્યો? એવું કહીને બોમ્બ ફોડ્યો હોય? એક પણ કિસ્સો એવો નથી. તમને અન્ય પ્રકારનાં આતંકવાદ જોવા મળશે, જેમ કે નક્ષલવાદ, કઝઝઊ કે અન્ય કોઈ ભૌગોલિક બાબતને લઈને. આ તમામ આંતકવાદ સમય આવ્યે ખતમ થઇ જશે. કારણ કે એ લોકોનાં કારણો ભૌતિક હતા. માટે એ લોકોને ખતમ પણ કરી શકાયા અને બાકી છે તે થઇ જશે.

- Advertisement -

પણ, જ્યારે તમારું મોટીવેશન તમારો જ મજહબ હોય, તમને કનવીન્સ કરવાવાળા તમારા જ ધાર્મિકગુરુઓ હોય, તમે આંતકી પ્રવૃત્તિ કરો તો તેને વ્હાઇટવોશ કરવા માટે તમારા જ સમાજમાં બૌદ્ધિક લોકો હોય તો એ આંતકવાદ ખતમ ન થાય. કારણ કે આ આખી પ્રવૃત્તિમાં જાણતા અજાણતા એક સમાજ ફસાયો છે. આ એટલું ખતરનાક વિશ ચક્ર છે કે જો સમાજનો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો પણ મરે અને વિરોધ ન કરે તો તો મરી જ રહ્યો છે. અહીંયા તમારે તો આ પ્રકારની પ્રવૃત્તિનો ખુલ્લીને વિરોધ નથી કરવો પરંતુ અન્ય વિરોધ કરે ત્યારે ઇસ્લામ ફોબીયા અને સેકુલરીઝમ જેવા શબ્દો પાછળ સંતાઈ જવું છે. અને કોઈ વિરોધ કરે તો તેના પર ‘નફરતી’ જેવું બિરુદ લગાવી દેવું છે. પણ તમારા સમાજમાં કોઈ બદી છે તો તમારે ટીકા તો સાંભળવી જ પડશે. જેટલું મોડું કરશો એટલું તમને જ નુકસાન છે.

ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે. ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે. ટીકાથી સમાજ ખતમ થતો હોત તો બ્રાહ્મણ સમાજ તો લુપ્ત થઇ જવો જોઈતો હતો. કારણ કે કથિત બ્રાહ્મણવાદનાં નામે બ્રાહ્મણ સમાજને મનફાવે તેમ આજે પણ બોલવામાં આવે છે. છતાં આ સમાજ પ્રગતિ કરીને કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર સમાજની વચ્ચે સૌહાર્દથી રહે જ છે.

કનૈયા લાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવેલી, ત્યારે મને એક મુસ્લિમ યુવાને ચિંતાનાં સ્વરમાં પૂછેલું કે મહેશભાઈ અમારું ભવિષ્ય શું છે? ત્યારે મેં કીધેલું કે હિંદુ સમાજ તમારા વિરુદ્ધમાં કોઈ દિવસ હથિયાર તો નહીં ઉપાડે, પણ ધીરે ધીરે તમારાથી દૂર થઇ જશે, અને તમે લોકો આવનાર એક બે દસકમાં આઇસોલેટ (સામાજિક રીતે બહિષકૃત) થઇ જશો. અને બહિષકૃત થવું દુનિયાની સૌથી મોટી સજા છે. યુવાને મને કહેલું કે અમારા મૌલાના કરતા પણ તમે મને સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે.
વાત ખાલી ભારત પૂરતી નથી, વિશ્ર્વનાં તમામ ખૂણાઓમાં જુઓ કે આજથી 20 વર્ષ પહેલા જે દેશોમાં લીબરલ સરકારો હતી, ત્યાં હાલમાં જમણેરી વિચારધારાની સરકારો બની રહી છે. લીબરલ ફ્રાન્સમાં ‘લી પેન’ જેવા કટ્ટર નેતાનું ઉભરવું, એના કેન્દ્રમાં પણ ઇસ્લામિક આંતકવાદ જ છે. આવું જ તમને અન્ય યુરોપિયન દેશોમાં જોવા મળશે. ભારત તો હજુ આ લોકો કરતા લાખ ઘણું સારુ છે કે સત્તામાં બેઠેલા લોકો સનાતન સંસ્કૃતિમાંથી આવ્યા છે એટલે સત્તામાં આવ્યા બાદ પણ યોજનાઓ ધર્મનાં આધારે નથી બનાવતા. બાકી ચીનમાં જઈને ઉઇગર મુસ્લિમની હાલત પૂછી આવો.

શંકા પ્રબલ ત્યારે બની જાય છે કે ગાઝામાં માનવતા ઉભરાએ છે તે નાઇઝીરીયામાં ઇસ્લામનાં નામ પર 1,00,000 ઇસાઈઓને ચાલુ વર્ષે મારી નાખવામાં આવ્યા ત્યારે શાંત થઇ જાય છે. અરે સુડાનમાં ત્રણ વર્ષમાં 50,000 મુસ્લિમની હત્યા કરવામાં આવી છે તો પણ ચૂપ કેમ છે ખબર છે? કારણ કે ત્યાં મુસ્લિમની ઉચ્ચ અને નીચ જાતિ એકબીજાને મારી રહી છે. આવા દોગલાપણાનાં તો 100 ઉદાહરણ છે.

કોઈ સમાજ અચાનક જ અવિશ્ર્વાસ નથી કરતો, ડોટ ડોટ કનેક્ટ થતા હોય અને અને સમાજની મેમરીમાં આ બધું સેવ થતું હોય છે અને આ સમાજ જાતે જ આ ડેટાને પ્રોસેસ કરીને લાંબાગાળાનો નિર્ણય લેતો હોય અને અને એ નિર્ણય એટલે આઇસોલેશન અર્થાત સાયલન્ટ બોયકોટ. આ હથિયાર રક્ષનાત્મક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે હું નજરે જોઈ રહ્યો છું.

આ લેખ વાંચીને તમે મને ઇસ્લામ વિરોધી કહી શકો, તમે મને નફરત ફેલાવનાર કહી શકો, જે તમારા મનમાં આવે તે લેબલ મારી શકો પણ એનાથી ઉંમર નામનો મુસ્લિમ વ્યક્તિ ડોક્ટર બન્યા બાદ પણ ફિદાઇન બનીને ફૂટાવાનું બંધ નહીં કરે, ( જે કાલે દિલ્લીમાં થયું ) એટલું યાદ રાખજો અને એ બંધ કરવું હોય તો હમણાંથી જ સામાજિક જાગૃતિ લાવો. જે સાઉદી અરેબીયા કરી જ રહ્યું છે. ત્યાં તો એ હદે સુધારા આવી રહ્યા છે કે જરૂર પડે ત્યાં ધાર્મિક પુસ્તકોમાં પણ બદલાવ લાવી રહ્યા છે અને મુખ્યધારામાં આવી રહ્યા છે.

મને હાલમાં જ યુનાઈટેડ આરબ અમીરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ અને દુબઇનાં રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમએ આપેલું નિવેદન ખુબ ગમેલું જે અહીંયા ક્વોટ કરું છું. આતંકવાદ ઇસ્લામના નામે આવ્યો. તે આપણા નામે આવ્યો. બીજા પર આરોપ મૂકવાની કોઈ જરૂર નથી. જો તે આપણા વતી બોલે છે, તો આપણે જ સૌથી પહેલા તેનો સામનો કરવો જોઈએ.

નોટ: નિર્મળ બની રહેવા માટે નદીની જેમ વહેતુ રહેવું પડે, ખાબોચિયા બન્યે મેળ ન પડે.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

TAGGED: Delhi blast
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ‘SIR’ અભિયાનનો પ્રારંભ, નવી મતદાર યાદી માટે સઘન ઝુંબેશ
Next Article વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?